Botad ઝેરી દારૂ કાંડમાં બરવાળા અદાલતે સાત આરોપીઓને ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

બોટાદ-બરવાળા ઝેરી દારૂ કાંડના(Botad Hooch Tragedy કેસમાં પોલીસે વધુ 7 આરોપીઓને અદાલતમાં રજૂ કર્યા હતા. જેમાં બરવાળા પોલીસે 7 આરોપીઓને અદાલતમાં રજૂ કરી 10 દિવસમાં રિમાન્ડ માંગ્યા હતા. જેમાં બરવાળા કોર્ટે આરોપીઓના 4 દિવસમાં રિમાન્ડ મંજૂર કર્યા હતા.

Botad ઝેરી દારૂ કાંડમાં બરવાળા અદાલતે સાત આરોપીઓને ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
Barvala Court Grant Four Remand To Hooch Tragedy Accused
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2022 | 9:40 PM

બોટાદના (Botad )બરવાળાના રોજિદ ગામે સર્જાયેલા ઝેરી દારૂકાંડ (Hooch Tragedy)ની ઘટનામાં પોલીસે 15 આરોપીની ધરપકડ કરી છે. જેમાંથી બે મુખ્ય આરોપીને પોલીસે બુધવારે અદાલતમાં રજૂ કરી રિમાન્ડ (Remand)  મેળવ્યા હતા. જયારે બોટાદ-બરવાળા ઝેરી દારૂ કાંડના કેસમાં પોલીસે વધુ 7 આરોપીઓને અદાલતમાં રજૂ કર્યા હતા. જેમાં બરવાળા પોલીસે 7 આરોપીઓને અદાલતમાં રજૂ કરી 10 દિવસમાં રિમાન્ડ માંગ્યા હતા. જેમાં બરવાળા કોર્ટે આરોપીઓના 4 દિવસમાં રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ તમામ આરોપીઓ પર બોટાદમાં મિથેનોલ આપ્યો હોવાનો આરોપ છે.

બરવાળા ઝેરી દારૂકાંડ કેસને લઇ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે..ત્યારે કેમિકલ કાંડના વધુ 7 આરોપીને રિમાન્ડ પર મોકલાયા છે..કેમિકલ કાંડમાં પોલીસે વધુ સાત વિજય ઉર્ફે લાલો પઢિયાર, ભવાન ડાબસરા, સંજય કુંમરખાણીયા, અજિત ઉર્ફે દાજી કુંમરખાણીયા, જટુભા રાઠોડ, નસીબ ગોરાસવા અને ચમન કુંમરખાણીયા નામના આરોપીની ધરપકડ કરી હતી અને બરવાળા કોર્ટમાં રજૂ કર્યા હતા

બરવાળા ઝેરી દારૂકાંડમાં  ગૃહવિભાગે મોટી કાર્યવાહી કરી

બરવાળા ઝેરી દારૂકાંડમાં  ગૃહવિભાગે મોટી કાર્યવાહી કરી છે.બોટાદના એસપી કરણરાજ વાઘેલા અને અમદાવાદ ગ્રામ્ય એસપી વિરેન્દ્ર યાદવની બદલી કરવામાં આવી છે.જ્યારે બોટાદના DySP એસ.કે.ત્રિવેદી અને ધોળકાના DySP એન.વી.પટેલને સસ્પેન્ડ કરાયા છે.તે જ રીતે બરવાળા PSI બી.જી.વાળા, રાણપુર PSI શૈલેન્દ્રસિંહ રાણા અને ધંધુકાના PI કે.પી.જાડેજા વિરૂદ્ધ સસ્પેન્શનના પગલાં લેવાયા છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવાશે : ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી

બોટાદ ઝેરી દારૂકાંડમાં અત્યાર સુધીમાં 42  લોકોનાં મોત થઈ ચૂક્યા છે.હજુ પણ અનેક લોકો હોસ્પિટલના બિછાને સારવાર હેઠળ છે બીજી બાજુઆ ઝેરી દારૂકાંડને લઈને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું, આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં  કેસ ચલાવાશે.અને પોલીસ તરફથી 10 દિવસમાં આ કેસને લઈને ચાર્જશીટ દાખલ કરશે.તો રોજીદ ગામના સરપંચના પત્ર મુદ્દે હર્ષ સંઘવીએ કહ્યું, સરપંચના પત્ર બાદ છ વખત પોલીસે જે તે વિસ્તારમાં દરોડા પાડ્યા હતા.20 દિવસથી દેશી દારૂના અડ્ડાઓ બંધ હોવાથી બુટલેગરો મિથેનોલ લાવવા મજબૂર બન્યા હતા.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">