બોટાદઃ ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેન હરિજીવન સ્વામીએ નોંધાવી પોલીસ ફરિયાદ
બોટાદના ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેન હરિજીવન સ્વામીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આચાર્ય પક્ષના એસપી સ્વામી, ઘનશ્યામવલ્લભ દાસજી અને પાર્ષદ રમેશ ભગત સામે ફરિયાદ નોંધાવી. એસપી સ્વામીએ હરિજીવન સ્વામીને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી તેથી હરિજીવન સ્વામીએ ગઢડા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી. આ પણ વાંચો: કચ્છ: ભુજમાં બંધની નહીવત અસર, મુખ્ય બજારો રહ્યા ખુલ્લા […]
બોટાદના ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેન હરિજીવન સ્વામીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આચાર્ય પક્ષના એસપી સ્વામી, ઘનશ્યામવલ્લભ દાસજી અને પાર્ષદ રમેશ ભગત સામે ફરિયાદ નોંધાવી. એસપી સ્વામીએ હરિજીવન સ્વામીને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી તેથી હરિજીવન સ્વામીએ ગઢડા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી.
આ પણ વાંચો: કચ્છ: ભુજમાં બંધની નહીવત અસર, મુખ્ય બજારો રહ્યા ખુલ્લા અને વેપાર રોજગાર ચાલુ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો