સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીનો 171મો વાર્ષિક પાટોત્સવ, સર્જાયો આ ભવ્ય યોગ

બોટાદના સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીનો 171મો વાર્ષિક પાટોત્સવ યોજાયો હતો. શનિવાર અને પાટોત્સવ એક સાથે જ હોવાથી ભવ્ય યોગ સર્જાયો હતો. તો આજે જ હનુમંત ચરિત્રકથાનું સમાપન પણ કરાવામાં આવશે. હરિપ્રકાશદાસજી સ્વામી ભક્તોને હનુમંત ચરિત્રકથાનું રસપાન કરાવાયું હતુ. આ સાથે શ્રી મુખ્ય મંદિર નૂતન પ્રવેશદ્વાર ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. સાથે જ મંદિરમાં ભવ્ય કાર્યક્રમોનું આયોજન […]

સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીનો 171મો વાર્ષિક પાટોત્સવ, સર્જાયો આ ભવ્ય યોગ
Follow Us:
| Updated on: Oct 19, 2019 | 5:03 AM

બોટાદના સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીનો 171મો વાર્ષિક પાટોત્સવ યોજાયો હતો. શનિવાર અને પાટોત્સવ એક સાથે જ હોવાથી ભવ્ય યોગ સર્જાયો હતો. તો આજે જ હનુમંત ચરિત્રકથાનું સમાપન પણ કરાવામાં આવશે. હરિપ્રકાશદાસજી સ્વામી ભક્તોને હનુમંત ચરિત્રકથાનું રસપાન કરાવાયું હતુ. આ સાથે શ્રી મુખ્ય મંદિર નૂતન પ્રવેશદ્વાર ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. સાથે જ મંદિરમાં ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ.

આ પણ વાંચો: આજનું રાશિફળઃ આ રાશિના જાતકોએ આજે અગત્‍યના નિર્ણયો લેવાનું ટાળવું

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=PLGoApm-8-MXzD14NO8pj9P7M1LiEqm3v8[/embedyt]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">