ભાજપમાં નારાજગીનો સૂર યથાવત, સાંસદ મનસુખ વસાવા નારાજગીના મેદાનમાં આવ્યાં

ભાજપમાં નારાજગીનો સૂર યથાવત છે. ત્યારે વધુ એક ભાજપના નેતાએ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે. હવે સાંસદ મનસુખ વસાવા નારાજગીના મેદાનમાં આવ્યાં છે. મનસુખ વસાવાએ આદિવાસી સમાજના હિત માટે સરકાર સામે બાંયો ચડાવી છે. સાથે જ અગાઉ નારાજગી વ્યક્ત કરી ચૂકેલા મધુ શ્રીવાસ્તવ અને કેતન ઈનામદારની વાતને પણ સમર્થન આપ્યું છે અને અધિકારીઓ ગાંઠતા […]

ભાજપમાં નારાજગીનો સૂર યથાવત, સાંસદ મનસુખ વસાવા નારાજગીના મેદાનમાં આવ્યાં
Follow Us:
| Updated on: Jan 28, 2020 | 9:48 AM

ભાજપમાં નારાજગીનો સૂર યથાવત છે. ત્યારે વધુ એક ભાજપના નેતાએ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે. હવે સાંસદ મનસુખ વસાવા નારાજગીના મેદાનમાં આવ્યાં છે. મનસુખ વસાવાએ આદિવાસી સમાજના હિત માટે સરકાર સામે બાંયો ચડાવી છે. સાથે જ અગાઉ નારાજગી વ્યક્ત કરી ચૂકેલા મધુ શ્રીવાસ્તવ અને કેતન ઈનામદારની વાતને પણ સમર્થન આપ્યું છે અને અધિકારીઓ ગાંઠતા નહીં હોવાનો સાંસદે આક્ષેપ કર્યો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મનસુખ વસાવાએ ગાંધીનગરમાં ખોટા પ્રમાણપત્ર બાબતે બેઠેલા આદિવાસીઓને પણ સમર્થન આપ્યું છે અને નારાજગીનો સૂર વ્યક્ત કરતા કહ્યું કે આદિવાસીના નામનો ખોટો ઉપયોગ કરી સરકાર પર પ્રેસર થઈ રહ્યો છે. માટે સરકારના વહિવટી તંત્રને અમે ખુલ્લા પાડીશું.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ માટે સાચા આદિવાસીઓના સમર્થનમાં નેતાઓ બહાર આવે. સરકાર કોઈપણ હોય જો આદિવાસીઓના હિતની વાત હશે તો હું બધા સામે લડી લઈશ. આમ એક બાદ એક નારાજગીમાં હવે વધુ એક ભાજપના નેતાનું નામ ઉમેરાયું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: જામનગરના શાપર પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત! 4 વ્યક્તિનાં મોત

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">