અમદાવાદના અમરાઈવાડી મેટ્રો સ્ટેશન પાસે પડ્યો ભૂવો, ટ્રાફિક સમસ્યાથી વાહનચાલકો પરેશાન
અમદાવાદમાં વરસાદ હોય કે ના હોય, ભૂવો પડવાની સમસ્યા યથાવત જ છે. અમરાઇવાડીના મેટ્રો રેલવે સ્ટેશન નજીક, વગર વરસાદે ભૂવો પડવાથી ટ્રાફિક સમસ્યા સર્જાઇ હતી. 24 કલાકથી વધુ સમય વિતવા છતાં તંત્રએ, માત્ર બેરિકેટ મુકીને માત્ર સંતોષ માન્યો હતો. અમદાવાદ શહેરમાં ભૂવા પડવાની સમસ્યાનો કયારે અંત આવશે તે તો હવે ભગવાન જ જાણે. આ પણ […]
અમદાવાદમાં વરસાદ હોય કે ના હોય, ભૂવો પડવાની સમસ્યા યથાવત જ છે. અમરાઇવાડીના મેટ્રો રેલવે સ્ટેશન નજીક, વગર વરસાદે ભૂવો પડવાથી ટ્રાફિક સમસ્યા સર્જાઇ હતી. 24 કલાકથી વધુ સમય વિતવા છતાં તંત્રએ, માત્ર બેરિકેટ મુકીને માત્ર સંતોષ માન્યો હતો. અમદાવાદ શહેરમાં ભૂવા પડવાની સમસ્યાનો કયારે અંત આવશે તે તો હવે ભગવાન જ જાણે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો