અમદાવાદના અમરાઈવાડી મેટ્રો સ્ટેશન પાસે પડ્યો ભૂવો, ટ્રાફિક સમસ્યાથી વાહનચાલકો પરેશાન

અમદાવાદમાં વરસાદ હોય કે ના હોય, ભૂવો પડવાની સમસ્યા યથાવત જ છે. અમરાઇવાડીના મેટ્રો રેલવે સ્ટેશન નજીક, વગર વરસાદે ભૂવો પડવાથી ટ્રાફિક સમસ્યા સર્જાઇ હતી. 24 કલાકથી વધુ સમય વિતવા છતાં તંત્રએ, માત્ર બેરિકેટ મુકીને માત્ર સંતોષ માન્યો હતો. અમદાવાદ શહેરમાં ભૂવા પડવાની સમસ્યાનો કયારે અંત આવશે તે તો હવે ભગવાન જ જાણે. આ પણ […]

અમદાવાદના અમરાઈવાડી મેટ્રો સ્ટેશન પાસે પડ્યો ભૂવો, ટ્રાફિક સમસ્યાથી વાહનચાલકો પરેશાન
Follow Us:
Utpal Patel
| Edited By: | Updated on: Sep 25, 2020 | 3:16 PM

અમદાવાદમાં વરસાદ હોય કે ના હોય, ભૂવો પડવાની સમસ્યા યથાવત જ છે. અમરાઇવાડીના મેટ્રો રેલવે સ્ટેશન નજીક, વગર વરસાદે ભૂવો પડવાથી ટ્રાફિક સમસ્યા સર્જાઇ હતી. 24 કલાકથી વધુ સમય વિતવા છતાં તંત્રએ, માત્ર બેરિકેટ મુકીને માત્ર સંતોષ માન્યો હતો. અમદાવાદ શહેરમાં ભૂવા પડવાની સમસ્યાનો કયારે અંત આવશે તે તો હવે ભગવાન જ જાણે.

આ પણ વાંચોઃજહોનસન એન્ડ જહોનસને 60 હજાર લોકો પર કર્યુ સફળ પરિક્ષણ, જાન્યુ. 2021માં વેકસીન લાવવા આપ્યા સંકેત

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">