ભુજનું ઐતિહાસીક હમિરસર તળાવ છલકાયું, રાજાશાહી સમયથી બનેલું આ તળાવ છલકાતા લોકોમાં ખુશી,રાજવી પરિવાર અને ભુજના નગરપતિના હસ્તે તેના વધામણા લેવાયા
ભુજનું ઐતિહાસીક હમિરસર તળાવ છલકાયું છે. રાજાશાહી સમયથી બનેલું આ તળાવ છલકાતા લોકોમાં ખુશી વ્યાપી છે અને લોકોની લાગણી સાથે જોડાયેલું આ તળાવ છલકાતા, કલેક્ટરે પણ રજા જાહેર કરી. હમિરસર તળાવ છલકાય એટલે રાજવી પરિવાર અને ભુજના નગરપતિના હસ્તે તેના વધામણા થાય છે જે પરંપરા આજે પણ જળવાઈ. 5 વર્ષે કચ્છમાં એવો વરસાદ પડ્યો છે […]
ભુજનું ઐતિહાસીક હમિરસર તળાવ છલકાયું છે. રાજાશાહી સમયથી બનેલું આ તળાવ છલકાતા લોકોમાં ખુશી વ્યાપી છે અને લોકોની લાગણી સાથે જોડાયેલું આ તળાવ છલકાતા, કલેક્ટરે પણ રજા જાહેર કરી. હમિરસર તળાવ છલકાય એટલે રાજવી પરિવાર અને ભુજના નગરપતિના હસ્તે તેના વધામણા થાય છે જે પરંપરા આજે પણ જળવાઈ. 5 વર્ષે કચ્છમાં એવો વરસાદ પડ્યો છે કે, તળાવ છલકાયું જેથી લોકોમાં ખુશી હોય તે સ્વાભાવિક છે જો કે, બીજી તરફ, કોરોના કાળમાં તળાવના વધામણાં કરવા ગયેલા લોકો સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો