વિદેશી બાદ હવે સ્વદેશી પ્રોડક્ટ પર બાબા રામદેવનો મોટો હુમલો, ‘કાયમચૂર્ણ’ને કહ્યું આંતરડાઓ માટે ઘાતક, જુઓ VIDEO

હવે યોગગુરુ બાબા રામદેવે સ્વદેશી કંપનીઓ સામે મોરચો ખોલ્યો છે. અત્યાર સુધી યોગ ગુરુ બાબા રામદેવના નિશાને વિદેશી કંપનીઓ હતી. ભારતમાં વિદેશી કંપનીઓના વેચાણના વિરોધમાં બાબા રામદેવ હાથ ધોઈને પાછળ પડી ગયા છે. પરંતુ હવે બાબા રામદેવે સ્વદેશની કંપનીને લઈને હુમલો કર્યો છે. અને એ પણ ગુજરાતની  કંપની સામે બાબા રામદેવે કમેન્ટ કરી છે. નડિયાદના […]

વિદેશી બાદ હવે સ્વદેશી પ્રોડક્ટ પર બાબા રામદેવનો મોટો હુમલો, 'કાયમચૂર્ણ'ને કહ્યું આંતરડાઓ માટે ઘાતક, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Feb 08, 2019 | 6:10 AM

હવે યોગગુરુ બાબા રામદેવે સ્વદેશી કંપનીઓ સામે મોરચો ખોલ્યો છે. અત્યાર સુધી યોગ ગુરુ બાબા રામદેવના નિશાને વિદેશી કંપનીઓ હતી.

ભારતમાં વિદેશી કંપનીઓના વેચાણના વિરોધમાં બાબા રામદેવ હાથ ધોઈને પાછળ પડી ગયા છે. પરંતુ હવે બાબા રામદેવે સ્વદેશની કંપનીને લઈને હુમલો કર્યો છે. અને એ પણ ગુજરાતની  કંપની સામે બાબા રામદેવે કમેન્ટ કરી છે.

નડિયાદના સંતરામ મંદિરમાં યોગ ચિકિત્સા અને ધ્યાન શિબિરના કાર્યક્રમ દરમિયાન બાબા રામદેવે ભાવનગરની પ્રતિષ્ઠિત કંપની શેઠ બ્રધર્સ પર સવાલો ઉઠાવ્યા છે.

બાબા રામદેવે પેટના રોગોના નિરાકરણ માટે સલાહ આપતા કહ્યું,

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

“કાયમચૂર્ણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. કાયમચૂર્ણ લેવાથી આંતરડા ખરાબ થાય છે. તેમા સૂર્યમુખીના ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે જે આંતરડા માટે હાનિકારક છે.”

પેટના રોગો માટે કાયમચૂર્ણનો ઉપયોગ ન કરવા પણ બાબાએ લોકોને અપીલ કરી. ત્યાં સુધી કહી દીધું કે કબજીયાત માટે ત્રપ્યાચૂર્ણ અને શુદ્ધીચૂર્ણ લેવું યોગ્ય છે.

જુઓ VIDEO:

જોકે હજી સુધી બાબા રામદેવની આ કમેન્ટના જવાબમાં કાયમચૂર્ણ બનાવતી ભાવનગરની કંપની શેઠ બ્રધર્સ તરફથી કોઈ જવાબ નથી આવ્યો.

[yop_poll id=1197]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">