સરકાર આટલું કરે હોસ્પિટલોમાં નહીં થાય એમ્બ્યુલન્સની લાઈનો, આ રહી તેની સાબિતી ભાવનગરમાં

સમગ્ર ગુજરાતમાં કોરોના વાઈરસે કાળો કેર વર્તાવ્યો છે, ત્યારે ગુજરાતના અનેક મોટા શહેરોમાં દર્દીઓને લઈને એમ્બ્યુલન્સની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે.

સરકાર આટલું કરે હોસ્પિટલોમાં નહીં થાય એમ્બ્યુલન્સની લાઈનો, આ રહી તેની સાબિતી ભાવનગરમાં
Follow Us:
Ajit Gadhavi
| Edited By: | Updated on: Apr 17, 2021 | 6:42 PM

સમગ્ર ગુજરાતમાં કોરોના વાઈરસે કાળો કેર વર્તાવ્યો છે, ત્યારે ગુજરાતના અનેક મોટા શહેરોમાં દર્દીઓને લઈને એમ્બ્યુલન્સની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે. સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને લઈને કલાકો સુધી હોસ્પિટલોમાં એમ્બ્યુલન્સ છે, દર્દીઓને દાખલ કરવા વેઈટિંગમાં ત્યારે ભાવનગરમાં 108ના ટોપ મેનેજમેન્ટ અને આયોજનને લઈને કોઈ એમ્બ્યુલન્સની લાઈન નથી, દર્દીને 5 જ મિનિટમાં હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવે છે. ત્યારે રાજ્ય સરકારે ભાવનગરનું અનુકરણ કરી અન્ય શહેરોમાં પણ જો આ રીતે અમલવારી કરવામાં આવે તો કોઈ દર્દીને હેરાન નહીં થવું પડે કે નહીં લાગે એમ્બ્યુલન્સની લાંબી કતારો.

ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતના મોટા શહેરોમાં સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને લઈને એમ્બ્યુલન્સની લાંબી કતારો જોવા મળી રહી છે, જ્યારે ભાવનગરમાં 108ના એમ્બ્યુલન્સના સરસ આયોજન અને મેનેજમેન્ટને લઈને દર્દીને લઈને આવનારી એમ્બ્યુલન્સ 5 મિનિટમાં દર્દીને દાખલ કરીને અન્ય દર્દીને આવેલ કોલ પર નીકળી જાય છે.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

કોઈ પણ પ્રકારનું વેઈટિંગ કે એમ્બ્યુલન્સની લાઈન નથી, ભાવનગર સિવાય બોટાદ અને અમરેલીની પણ એમ્બ્યુલન્સ સર.ટી.હોસ્પિટલમાં આવતી હોવા છતાં કોઈ લાઈન નથી, ત્યારે ભાવનગર 108ના હેડ ચેતન ગાધેના જણાવ્યા પ્રમાણે કોઈ કોલ આવે દર્દીને લેવાનો ત્યારે તરત દર્દીને લેવા 108 જાય ત્યાં પહોંચી તેમનું બીપીથી લઈને ઓક્સિજન તમામ તપાસ થઈ જાય છે અને ત્યાંથી જ દર્દીની સ્થિતિનો વોટ્સએપ ગ્રૂપમાં મેસેજ આવી જાય છે.

દર્દી સર.ટી હોસ્પિટલ પહોંચે તે પહેલાં તેના મેસેજના આધારે દર્દીને કયા દાખલ કરવા ક્યાં લઈ જવા તે નક્કી થઈ ચૂક્યું હોય છે. 108 હોસ્પિટલ દર્દીને લેવા પહોંચે તે પહેલાં તેમને લેવા સ્ટાફ હાજર હોય છે અને તરત તે દર્દીને જરૂરિયાત મુજબની સારવાર માટે જે તે વિભાગમાં લઈ જવાય છે અને એમ્બ્યુલન્સને 5 મિનિટમાં ફ્રી કરી દેવામાં આવે છે, દર્દીને જેને લઈને કોઈ મુશ્કેલી પડતી નથી. બોટાદ અને અમરેલીથી આવતી 108ની એમ્બ્યુલન્સમાં આવતા દર્દીઓને પણ આજ રીતે એડવાન્સ મેસેજથી વ્યવસ્થા કરી તરત દાખલ કરવામાં આવે છે.

આ પણ વાંચો: AHMEDABAD : શાહીબાગમાં શીતલ એકવા એપાર્ટમેન્ટના રહીશોનો અનોખો પ્રયાસ, કલબ હાઉસમાં શરૂ કર્યું કોવિડ કેર સેન્ટર

Latest News Updates

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
g clip-path="url(#clip0_868_265)">