Bhavnagar : રખડતા ઢોરને લઈને પ્રજા ત્રાહિમામ, છતાં AAP અને ભાજપ રાજકીય શિંગડા ભરાવવામાં મસ્ત

આમ આદમી પાર્ટીના (AAP)  નેતાઓ ભલે પોતાને ગમતા તર્ક આપે, પરંતુ ભાવનગરની પ્રજા અને પશુપાલકોમાં AAP ના કૃત્યને લઈ ચોક્કસ નારાજગી છે.

Bhavnagar : રખડતા ઢોરને લઈને પ્રજા ત્રાહિમામ, છતાં AAP અને ભાજપ રાજકીય શિંગડા ભરાવવામાં મસ્ત
Stray Cattle
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2022 | 9:08 AM

ભાવનગરના (Bhavnagar) અનેક વિસ્તારોમાં રખડતા ઢોરના (Stray cattle) ત્રાસથી પ્રજા પરેશાન છે.અકસ્માતના (Accident) સંખ્યાબંધ કેસ બને છે.આ રખડતી રંજાડને લઈને આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે રાજકીય ગરમાવો વધ્યો છે. ભારે વરસાદ દરમિયાન મનપા (Bhavnagar Municipal Corporation) સંચાલિત પાંજરાપોળમાં ચારથી પાંચ ગાયના મોત થયા.તો આપના કાર્યકરોએ પાંજરાપોળમાંથી 700 ઢોરને મુક્ત કરી દીધા. ભાવનગરના માર્ગો પર મોટી સંખ્યામાં રખડતા ઢોર જોવા મળે છે.

સમગ્ર મુદ્દે AAP નો અલગ તર્ક જોવા મળ્યો

સત્તાપક્ષ વધુ માત્રામાં પશુઓને પાંજરે પૂરવાના માત્ર દાવા કરે છે.બીજી તરફ થોડા ઘણા પાંજરે પુરાયેલા પશુઓને (Cattle) પણ AAP એ મુક્ત કરતા સમસ્યા વકરવાનો અંદાજ છે,જો કે સમગ્ર મુદ્દે આપનો અલગ તર્ક જોવા મળ્યો.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

પાંજરાપોળમાં સચવાતા પશુના હવે રસ્તા પર ભોજન માટે વલખા !

આમ આદમી પાર્ટીના (AAP)  નેતાઓ ભલે પોતાને ગમતા તર્ક આપે, પરંતુ ભાવનગરની પ્રજા અને પશુપાલકોમાં આપના કૃત્યને લઈ ચોક્કસ નારાજગી છે.પાંજરાપોળમાં સચવાતા પશુ હવે રસ્તા પર ભોજન માટે વલખા મારતા જોવા મળે છે.ભાવનગરના સ્ટેન્ડિંગ કમિટી (Standing committee) ચેરમેને કહ્યું કે પશુઓને છોડનારા દોષિતો સામે કાયદાકીય કાર્યવાહી કરાશે.તો બીજી તરફ રખડતા પશુઓને ફરી ડબ્બે પુરીને પાંજરપોળમાં પણ સુવિધાઓ વધારવામાં આવશે.

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">