Bhavnagar : Mayor તરીકે વરણી ન થતાં વર્ષા બા એ વ્યક્ત કરી નારાજગી

Bhavnagar : નારાજ થયેલા વર્ષાબા પરમારે વિભાવરી દવે સામે નિશાન તાક્યુ હતું. વર્ષા બાએ જીતુ વાઘાણી ઉપરાંત વિભાવરીબેન દવે સામે મેયરની વરણીને લઈને આક્ષેપો કર્યા હતા.

Rahul Vegda
| Edited By: | Updated on: Mar 12, 2021 | 6:05 PM

Bhavnagar : સ્થાનિક સ્વરાજની ચુંટણીના પડઘમ હજુ માંડ શાંત પડ્યા છે. ત્યાં હવે પ્રમુખ અને મેયરના તાજ માટે થઈને નવા નવા વિવાદો સામે આવી રહ્યા છે. ભાવનગર મહાનગર પાલિકાના નવા મેયરની વરણીનો વિવાદ સામે આવ્યો છે. મેયર તરીકે વરણી ન થતાં વર્ષા બાએ નારાજગી વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મુકી વિવાદ છેડ્યો હતો. નારાજ થયેલા વર્ષાબા પરમારે વિભાવરી દવે સામે નિશાન તાક્યુ હતું. વર્ષા બાએ જીતુ વાઘાણી ઉપરાંત વિભાવરીબેન દવે સામે મેયરની વરણીને લઈને આક્ષેપો કર્યા હતા. વર્ષા બાએ કહ્યું : મને પરેશાન કરવામાં કાંઈ બાકી નથી રાખ્યું. વર્ષા બાના આક્ષેપ સામે વિભાવરી દવેએ જવાબ આપતા કહ્યું હતું કે “સૌ પોતાની રીતે રોષ વ્યક્ત કરી શકે, અમે તેને ગણકારતા નથી”

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">