Bhavnagar: પાલિતાણામાં લગ્ન ગીતો સાથે ગૂંજ્યા દેશભક્તિના સૂર

પાલિતાણા (Palitana) ખાતે આજે પ્રજાપતિ સમાજના સમૂહ લગ્ન સમારોહમાં લગ્નની શરણાઈ ગૂંજી હતી અને સાથે સાથે આઝાદીના બ્યૂગલો વાગ્યાં હતાં. પાલિતાણા ખાતે આજે પ્રજાપતિ સમાજના યોજાયેલા સમૂહ લગ્ન સમારોહમાં લગ્નની શરણાઈઓના સાથે આઝાદીના બ્યૂગલો વાગ્યાં હતાં.

Bhavnagar: પાલિતાણામાં લગ્ન ગીતો સાથે ગૂંજ્યા દેશભક્તિના સૂર
Bhavnagar: samuh Lagnotsava celebrations coincided with Azadi Parva
Follow Us:
Ajit Gadhavi
| Edited By: | Updated on: Aug 15, 2022 | 6:16 PM

ભાવનગરમાં (Bhavnagar) પાલિતાણામાં લગ્નની શરણાઈઓના સુર વચ્ચે આઝાદીના બ્યૂગલો વાગ્યા હતા. આઝાદીના અમૃત મહોત્સવ’ની થીમ અંતર્ગત અનોખી રીતે સમૂહ લગ્ન (Samuhlagnostav) યોજવામાં આવ્યા, નવ યુગલો દ્વારા ત્રિરંગા (Tirnaga) લહેરાવવામાં આવ્યા, પાલિતાણા (Palitana) ખાતે આજે પ્રજાપતિ સમાજના સમૂહ લગ્ન સમારોહમાં લગ્નની શરણાઈ ગૂંજી હતી અને સાથે  સાથે આઝાદીના બ્યૂગલો વાગ્યા હતા. પાલિતાણા ખાતે આજે પ્રજાપતિ સમાજના યોજાયેલા સમૂહ લગ્ન સમારોહમાં લગ્નની શરણાઈઓના સાથે આઝાદીના બ્યૂગલો વાગ્યા હતા.

હરખની હેલી વચ્ચે ચોરીમાં ગવાયેલા લગ્ન ગીતોની સાથે રાષ્ટ્ર ભક્તિના ગીતો અને રાષ્ટ્રગીત ‘જન ગણ મન..’નું ગાન પણ યુગલો દ્વારા કરવામાં આવ્યું હતું. સંસાર જીવનમાં ડગલું માંડતા આ નવયુગલોએ પોતાના નવજીવનની શરૂઆત રાષ્ટ્ર ભક્તિના ગીત અને ત્રિરંગો લહેરાવવા સાથે કરી હતી. સમગ્ર દેશમાં તા 13થી 15  દરમિયાન ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત સમગ્ર દેશ તિરંગાના રંગે રંગાયો છે, ત્યારે પાલીતાણાના લુવારવાવ ખાતે વાટલીયા પ્રજાપતિ સમાજના સમૂહલગ્ન અંતર્ગત નવયુગલો દ્વારા લગ્નમાં ત્રિરંગા ફરકાવીને રાષ્ટ્રભક્તિ રજૂી કરી હતી.

આ લગ્ન સમારંભમાં 33 નવ દંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં. રાજકીય અને સ્થાનિક આગેવાનો બહોળી સંખ્યામાં આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા અને સામૂહિક રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું. કોરોનાકાળના બે વર્ષ બાદ પાલિતાણાના લુવારવાવ ખાતે વાટલીયા પ્રજાપતિ સમાજ દ્વારા 22મો સમૂહલગ્ન સમારંભ યોજવામાં આવ્યો હતો.

કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે

હાલ દેશભરમાં ચાલી રહેલાં ‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત સમાજના આગેવાનો દ્વારા અલગ થીમ રાખવામાં આવી હતી અને નવવધૂઓને ત્રિરંગા ફરકાવી રાષ્ટ્રગાન કરાવી અલગ રીતે આઝાદીના અમૃત મહોત્સવમાં ભાગ લઈ સમૂહ લગ્ન કરાવવામાં આવ્યાં હતાં. જેમાં પાલિતાણા ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, સ્થાનિક આગેવાનો, વાટલીયા પ્રજાપતિ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">