VIDEO: ભરૂચમાં ૧૫૦ એકર જમીનના ઉભા પાકને બચાવવા ખેડૂતો જીવ જોખમમાં મૂકી રહ્યા છે

ભરૂચમાં નર્મદાના પૂરના પાણી ઓસર્યાના એક સપ્તાહ બાદ પણ માંડવા ગામની સીમમાંથી નદીના નીરનો નિકાલ થયો નથી. જેને લઈ ૧૫૦ એકર જમીન પર ઉભો પાક નાશ પામી રહ્યો છે. એક વર્ષની મહેનત બાદ પાકેલી કેળને બચાવવા ખેડૂતો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more […]

VIDEO: ભરૂચમાં ૧૫૦ એકર જમીનના ઉભા પાકને બચાવવા ખેડૂતો જીવ જોખમમાં મૂકી રહ્યા છે
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Aug 25, 2019 | 11:42 AM

ભરૂચમાં નર્મદાના પૂરના પાણી ઓસર્યાના એક સપ્તાહ બાદ પણ માંડવા ગામની સીમમાંથી નદીના નીરનો નિકાલ થયો નથી. જેને લઈ ૧૫૦ એકર જમીન પર ઉભો પાક નાશ પામી રહ્યો છે. એક વર્ષની મહેનત બાદ પાકેલી કેળને બચાવવા ખેડૂતો જીવ જોખમમાં મૂકી રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

પાણીમાં ધોવાતી ઉપજને બચાવવા ભરૂચના ખેડૂતોએ જીવ જોખમમાં મુકવાની ફરજ પડી રહી છે. ૧૫ દિવસ બાદ પણ નર્મદાના પાણી ન ઓસરતા માંડવા ગામના ખેડૂત ગળાડૂબ પાણીમાં તરીને ખેત પેદાશ ખેતરોમાંથી બહાર લાવી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

માંડવાના ખેડૂતો મોટા પ્રમાણમાં કેળની ખેતી કરે છે. એક વર્ષની મહેનત અને પોષણ અને રક્ષણ આપતી દવાઓના ખર્ચ પર પાણી ફરી ગયા છે. લાખો રૂપિયાની ઉપજ ધોવાઈ જતા ખેડૂતોને રાત પાણીએ રોવાનો વારો આવ્યો છે. વિકલ્પ ન રહેતા હવે ખેડૂતોએ ઉપજ મેળવવા જીવ જોખમમાં મુકવાનું શરુ કર્યું છે. સ્થાનિક ખેડૂતો ખેતરમાંથી કેળ કાપી તેને હવા ચુસ્ત બાંધી તરતી થેલીઓમાં જીવન જોખમે ખેતર બહાર સુધી ઉપજ લાવી બજારમાં મોકલે છે. તંત્રએ અનેજ રજૂઆત બાદ પણ ખેડૂતોની આપવીતી સાંભળી ન હોવાનો જગતનો તાત આક્ષેપ કરી રહ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

૨૫ વીંઘા જમીન પર પાકેલી કેળ ગુમાવવાના ભય વચ્ચે ખેડૂત ભારત પટેલે કહ્યું કે, ખેડૂત પાયમાલ થઇ રહ્યો છે પણ તંત્રના પેટનું પાણી હાલતું નથી.

[yop_poll id=”1″]

મગન પટેલએ કહ્યું કે, વર્ષ ૨૦૧૩માં પણ પૂર સમયે સીમમાં ખુબ પાણી આવ્યું હતું. પરંતુ ૨૪ કલાકમાં નિકાલ થયો હતો સ્થાનિક ખેડૂતોને ૫ કરોડ રૂપિયાનું નુકસાન છે. સીમ નજીક બનેલા ટોલ ટેક્ષના કારણે થયેલ પુરાણ અને પાણીના નિકાલની વ્યસવસ્થાના અભાવે પરિસ્થિતિ વિપરીત બની હતી

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">