ભરૂચમાં યુવા દર્દીઓનું મોત બન્યો ચિંતાનો વિષય , ગઈકાલે કોવિડ સ્મશાનમાં 9 યુવાનોની ચિતા સળગી

ભરૂચમાં કોરોના(corona)નો કહેર ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે. વર્ષ ૨૦૨૦માં કોરોનના લક્ષણ , અસર અને પીડિતોના મૃત્યુ (death) ની બાબતમાં ૨૦૨૧ના હાલના સમયગાળામાં અગાઉના વર્ષની સરખામણીએ વિપરીત પરિસ્થિતિ દેખાઈ રહી છે.

ભરૂચમાં યુવા દર્દીઓનું  મોત બન્યો ચિંતાનો વિષય , ગઈકાલે કોવિડ સ્મશાનમાં 9 યુવાનોની ચિતા સળગી
સ્પેશિયલ કોવીડ સ્મશાન - ભરૂચ
Follow Us:
| Updated on: Apr 12, 2021 | 9:03 AM

ભરૂચમાં કોરોના(corona)નો કહેર ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે. વર્ષ ૨૦૨૦માં કોરોનના લક્ષણ , અસર અને પીડિતોના મૃત્યુ (death) ની બાબતમાં ૨૦૨૧ના હાલના સમયગાળામાં અગાઉના વર્ષની સરખામણીએ વિપરીત પરિસ્થિતિ દેખાઈ રહી છે. ભરૂચમાં કોરોના દર્દીઓના ઈલાજ માટે બેડ મ વેલટીલેટર અને રેમડેસીવીરના ઇન્જેક્શનતો ઠીક હવે દર્દીઓના મૃત્યુ બાદ સ્મશાનમાં અંતિમક્રિયા માટે પણ કતાર પડી રહી છે.

એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો

ભરૂચના સ્પેશિયલ કોવીડ સ્મશાન દ્વારા એક ચોંકાવનારી માહિતી જારી કરવામાં આવ્યો છે. કોરોના ૬૦ વર્ષથી વધુ વયના દર્દીઓજ મહત્તમ શિકાર બનાવતો હોવાની માન્યતા હવે ખોટી પડી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં સરવર દરમ્યાન મૃત્યુ પામનારાઓમાં ૩૦ થી ૫૦ વર્ષની વયના દર્દીઓની સંખ્યા ચિંતાજનક સ્તરે સામે આવી છે.

કોવીડ સ્મશાનના સંચાલક ધર્મેશ સોલંકીએ જણાવ્યું હતું કે રાતે ૧૦ વાગ્યા સુધીના આંકડા અનુસાર કુલ ૨૨ મૃતકોમાં ૯ દર્દી ૩૦ થી ૫૦ વર્ષની વયના હતા. કોવીડ સ્મશાન બન્યા બાદ યુવાનોના કોરોના સારવાર દદરમ્યાન મૃત્યુના આંકડાની દ્રષ્ટિએ આ સૌથી મોટી સંખ્યા છે.

૧૧ એપ્રિલના મૃતકોના આંકડા ઉપર એક નજર

વય                            સંખ્યા ૬૦ થી વધુ                   ૯ ૫૦ થી ૬૦ વર્ષ             ૪ ૩૦ થી ૫૦ વર્ષ             9

Latest News Updates

ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
g clip-path="url(#clip0_868_265)">