ભરૂચમાં નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિના પગલે ખેતીને ભારે નુકસાન,કાશીયા, માંડવા અને બેટ વિસ્તારમાં પાક ધોવાઈ ગયો
ભરૂચમાં નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિના પગલે ખેતીને ભારે નુકસાન પહોચ્યું છે, કાશીયા, માંડવા અને બેટ વિસ્તારમાં પાક ધોવાઈ ગયો હતો. ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની ભારે આવક વચ્ચે સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે જે ભરૂચ, ઝઘડિયા અને નર્મદાનાં કાંઠા વિસ્તાર સુધી પહોચી જતા નીચાણવાળા વિસ્તારોમાંતી લોકોને સલામત ખસેડવા પડ્યા છે સાથે જ તૈયાર ખેતીનાં […]
ભરૂચમાં નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિના પગલે ખેતીને ભારે નુકસાન પહોચ્યું છે, કાશીયા, માંડવા અને બેટ વિસ્તારમાં પાક ધોવાઈ ગયો હતો. ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની ભારે આવક વચ્ચે સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે જે ભરૂચ, ઝઘડિયા અને નર્મદાનાં કાંઠા વિસ્તાર સુધી પહોચી જતા નીચાણવાળા વિસ્તારોમાંતી લોકોને સલામત ખસેડવા પડ્યા છે સાથે જ તૈયાર ખેતીનાં પાકને પણ નુક્શાન પહોચ્યું હતું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો