ભારત બંધના એલાન મામલે કોંગ્રેસનું સમર્થન ખેડૂતોને ભ્રમિત કરવાનો કારસો : મુખ્ય પ્રધાન વિજય રૂપાણી
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પત્રકાર પરિષદને સંબોધી હતી. અહીં તેમણે ભારત બંધના એલાનમાં કોંગ્રેસના સમર્થનને માત્ર દેખાડા સાથે સરખાવ્યું છે. સાથે જ કોંગ્રેસના બંધના એલાનના સમર્થન મામલે આકરા પ્રહારો કર્યા હતા. મુખ્યપ્રધાને કોંગ્રેસના શાસનમાં ખેડૂતોની સ્થિતિ અંગે પણ પત્રકારો સમક્ષ વાત કરી હતી. વધુમાં વિજય રૂપાણી શું બોલ્યો જુઓ આ વીડિયો Web Stories View more […]
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પત્રકાર પરિષદને સંબોધી હતી. અહીં તેમણે ભારત બંધના એલાનમાં કોંગ્રેસના સમર્થનને માત્ર દેખાડા સાથે સરખાવ્યું છે. સાથે જ કોંગ્રેસના બંધના એલાનના સમર્થન મામલે આકરા પ્રહારો કર્યા હતા. મુખ્યપ્રધાને કોંગ્રેસના શાસનમાં ખેડૂતોની સ્થિતિ અંગે પણ પત્રકારો સમક્ષ વાત કરી હતી. વધુમાં વિજય રૂપાણી શું બોલ્યો જુઓ આ વીડિયો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો