ભારત બંધના એલાન મામલે કોંગ્રેસનું સમર્થન ખેડૂતોને ભ્રમિત કરવાનો કારસો : મુખ્ય પ્રધાન વિજય રૂપાણી

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પત્રકાર પરિષદને સંબોધી હતી. અહીં તેમણે ભારત બંધના એલાનમાં કોંગ્રેસના સમર્થનને માત્ર દેખાડા સાથે સરખાવ્યું છે. સાથે જ કોંગ્રેસના બંધના એલાનના સમર્થન મામલે આકરા પ્રહારો કર્યા હતા. મુખ્યપ્રધાને કોંગ્રેસના શાસનમાં ખેડૂતોની સ્થિતિ અંગે પણ પત્રકારો સમક્ષ વાત કરી હતી. વધુમાં વિજય રૂપાણી શું બોલ્યો જુઓ આ વીડિયો   Web Stories View more […]

ભારત બંધના એલાન મામલે કોંગ્રેસનું સમર્થન ખેડૂતોને ભ્રમિત કરવાનો કારસો : મુખ્ય પ્રધાન વિજય રૂપાણી
Follow Us:
| Updated on: Dec 07, 2020 | 7:21 PM

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પત્રકાર પરિષદને સંબોધી હતી. અહીં તેમણે ભારત બંધના એલાનમાં કોંગ્રેસના સમર્થનને માત્ર દેખાડા સાથે સરખાવ્યું છે. સાથે જ કોંગ્રેસના બંધના એલાનના સમર્થન મામલે આકરા પ્રહારો કર્યા હતા. મુખ્યપ્રધાને કોંગ્રેસના શાસનમાં ખેડૂતોની સ્થિતિ અંગે પણ પત્રકારો સમક્ષ વાત કરી હતી. વધુમાં વિજય રૂપાણી શું બોલ્યો જુઓ આ વીડિયો

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">