જાણો કેમ જેસોર અભયારણ્યમાંથી રીંછ ગામડાઓમાં આવી રહ્યાં છે અને લોકો પર હુમલા કરી રહ્યાં છે
બનાસકાંઠા જિલ્લામાં રીંછનું જેસોર અભયારણ્ય આવેલું છે. આ રીંછ હવે માનવવસ્તી તરફ આવી રહ્યાં છે અને લોકોની સાથે તેમનું સીધું જ ઘર્ષણ થઈ રહ્યું છે. સ્થાનિક લોકો કહી રહ્યાં છે જો જંગલમાં જ રીંછ માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવે તો તે આ ગામડાઓની વસ્તી તરફ આવે જ નહી. ગુજરાતમાં પાણીની સમસ્યા વકરી રહી છે અને […]
બનાસકાંઠા જિલ્લામાં રીંછનું જેસોર અભયારણ્ય આવેલું છે. આ રીંછ હવે માનવવસ્તી તરફ આવી રહ્યાં છે અને લોકોની સાથે તેમનું સીધું જ ઘર્ષણ થઈ રહ્યું છે. સ્થાનિક લોકો કહી રહ્યાં છે જો જંગલમાં જ રીંછ માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવે તો તે આ ગામડાઓની વસ્તી તરફ આવે જ નહી. ગુજરાતમાં પાણીની સમસ્યા વકરી રહી છે અને જંગલોમાં પણ પાણીના વિવિધ સ્ત્રોત સૂકાઈ જવાથી રીંછ ગામડાઓમાં આવી રહ્યાં છે.
આ પણ વાંચો: રાજકોટમાં વોટરપાર્કના ભોજનમાં મરેલી ગરોળી નીકળવાથી વિવાદ, જુઓ VIDEO
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો