બનાસકાંઠાના ખેડૂતો માટે આનંદના સમાચાર, દાંતીવાડા અને મુક્તેશ્વર ડેમમાંથી સિંચાઇ માટે પાણી છોડાશે
બનાસકાંઠા જીલ્લાના ખેડૂતો માટે મોટા સમાચાર છે. દાંતીવાડા ડેમનું 30 ઓક્ટોબરે કેનાલમાં પાણી છોડાશે.પાટણ અને બનાસકાંઠાના 110 ગામોને સિંચાઈ માટે પાણી મળશે. જ્યારે મુક્તેશ્વર ડેમમાંથી 5 નવેમ્બરે કેનાલમાં પાણી છોડાશે. જેથી મુક્તેશ્વર ડેમ કેનાલની આસપાસના 23 ગામના ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે. આ વર્ષે થયેલા વરસાદના કારણે ડેમમાં આવેલું પાણી રવિ સિઝનમાં આશીર્વાદરૂપ બનશે. Web […]
બનાસકાંઠા જીલ્લાના ખેડૂતો માટે મોટા સમાચાર છે. દાંતીવાડા ડેમનું 30 ઓક્ટોબરે કેનાલમાં પાણી છોડાશે.પાટણ અને બનાસકાંઠાના 110 ગામોને સિંચાઈ માટે પાણી મળશે. જ્યારે મુક્તેશ્વર ડેમમાંથી 5 નવેમ્બરે કેનાલમાં પાણી છોડાશે. જેથી મુક્તેશ્વર ડેમ કેનાલની આસપાસના 23 ગામના ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે. આ વર્ષે થયેલા વરસાદના કારણે ડેમમાં આવેલું પાણી રવિ સિઝનમાં આશીર્વાદરૂપ બનશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો