બનાસકાંઠાના ખેડૂતો માટે આનંદના સમાચાર, દાંતીવાડા અને મુક્તેશ્વર ડેમમાંથી સિંચાઇ માટે પાણી છોડાશે

બનાસકાંઠા જીલ્લાના ખેડૂતો માટે મોટા સમાચાર છે. દાંતીવાડા ડેમનું 30 ઓક્ટોબરે કેનાલમાં પાણી છોડાશે.પાટણ અને બનાસકાંઠાના 110 ગામોને સિંચાઈ માટે પાણી મળશે. જ્યારે મુક્તેશ્વર ડેમમાંથી 5 નવેમ્બરે કેનાલમાં પાણી છોડાશે. જેથી મુક્તેશ્વર ડેમ કેનાલની આસપાસના 23 ગામના ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે. આ વર્ષે થયેલા વરસાદના કારણે ડેમમાં આવેલું પાણી રવિ સિઝનમાં આશીર્વાદરૂપ બનશે.   Web […]

બનાસકાંઠાના ખેડૂતો માટે આનંદના સમાચાર, દાંતીવાડા અને મુક્તેશ્વર ડેમમાંથી સિંચાઇ માટે પાણી છોડાશે
Follow Us:
| Updated on: Oct 25, 2020 | 5:25 PM

બનાસકાંઠા જીલ્લાના ખેડૂતો માટે મોટા સમાચાર છે. દાંતીવાડા ડેમનું 30 ઓક્ટોબરે કેનાલમાં પાણી છોડાશે.પાટણ અને બનાસકાંઠાના 110 ગામોને સિંચાઈ માટે પાણી મળશે. જ્યારે મુક્તેશ્વર ડેમમાંથી 5 નવેમ્બરે કેનાલમાં પાણી છોડાશે. જેથી મુક્તેશ્વર ડેમ કેનાલની આસપાસના 23 ગામના ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે. આ વર્ષે થયેલા વરસાદના કારણે ડેમમાં આવેલું પાણી રવિ સિઝનમાં આશીર્વાદરૂપ બનશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">