BANASKANTHA : નહીવત વરસાદથી જિલ્લામાં જળસંકટ ઘેરાયું, સિંચાઈ સાથે પીવાના પાણીની પણ સમસ્યા

દાંતીવાડા, સીપુ અને મુક્તેશ્વર એ બનાસકાંઠા જિલ્લામાં ત્રણ મોટા જળાશયો છે, ચિંતાજનક વાત એ છે કે આ ત્રણેય જળાશયોમાં વરસાદના નવા નીર આવ્યાં જ નથી.

BANASKANTHA : નહીવત વરસાદથી જિલ્લામાં જળસંકટ ઘેરાયું, સિંચાઈ સાથે પીવાના પાણીની પણ સમસ્યા
Threat of water shortage rises as dams dry up in Banaskantha
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2021 | 2:27 PM

BANASKANTHA : વરસાદની આ શરૂ સિઝનમાં બનાસકાંઠા જીલ્લાના એકપણ ડેમમાં નવુ પાણી નથી આવ્યું.એકપણ ડેમમાંથી અત્યારે સિંચાઈ કરી શકાય તેટલું પણ પાણી આપી શકવાની કગાર પર નથી.તો નહિવત વરસાદ વચ્ચે બનાસકાંઠા જીલ્લામાં પીવાના પાણીની મોટી સમસ્યા સર્જાય છે.. ત્યારે જીલ્લામાં નિહવત વરસાદથી જળ સંકટ ઘેરાયું છે અને ખાલીખમ ડેમથી ખેડૂતો સહિત સ્થાનિકો પાણી માટે વલખા મારી રહ્યા છે.

દાંતીવાડા, સીપુ અને મુક્તેશ્વર એ બનાસકાંઠા જિલ્લામાં ત્રણ મોટા જળાશયો છે, ચિંતાજનક વાત એ છે કે આ ત્રણેય જળાશયોમાં વરસાદના નવા નીર આવ્યાં જ નથી. બનાસકાંઠા જિલ્લાનો દાંતીવાડા ડેમ એ બનાસકાંઠાની જીવાદોરી સમાન ગણાય છે, જે હાલ ખાલીખમ જેવો ભાસે છે. દાંતીવાડા ડેમમાં અત્યારે માત્ર 8 ટકા પાણી છે, જો વરસાદ નહીં પડેતો સિંચાઈ માટે પાણી મળવાની પણ કોઈ શક્યતા નથી.

આ પણ વાંચો : CHANDRAYAN-2ના નિર્માણમાં ગુજરાતની મહત્વની ભૂમિકા, જામનગરમાં બનાવાયેલા મશીનથી બનશે અવકાશયાનના પાર્ટ્સ

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

આ પણ વાંચો :GANDHINAGAR : જુનિયર ડોકટરોની હડતાળને પગલે DyCM નીતિની પટેલે બોલાવી મહત્વની બેઠક, લેવાઈ શકે છે મહત્વનો નિર્ણય

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">