Banaskantha: ડીસાના તબીબોનો અનોખો પ્રયાસ, રસીકરણ અંગે લોક જાગૃતિ માટે સાયકલ યાત્રા

બનાસકાંઠાના ડીસાના તબીબોએ રસીકરણ અંગે લોકો જાગૃતિ માટે એક અનોખો પ્રયાસ હાથ ધર્યો છે. 'રાઇડ ફોર નેશન, રાઇડ ફોર વેક્સીનેશન' ના નારા સાથે આ સાયકલ સવારો તબીબો પોતાની યાત્રા શરૂ કરી છે.

| Updated on: Jun 15, 2021 | 8:26 PM

બનાસકાંઠાના ડીસાના તબીબોએ રસીકરણ અંગે લોકો જાગૃતિ માટે એક અનોખો પ્રયાસ હાથ ધર્યો છે. ‘રાઇડ ફોર નેશન, રાઇડ ફોર વેક્સીનેશન’ ના નારા સાથે આ સાયકલ સવારો તબીબો પોતાની યાત્રા શરૂ કરી છે.

ડીસાના 13 સાયકલ સવારો 10 દિવસ સુધી સાયકલિંગ કરશે અને 560 કિલોમીટરનું અંતર કાપીને ખારદુગલા ખાતે પોતાની યાત્રા સમાપ્ત કરશે. પોતાની યાત્રા દરમિયાન તબીબો રસ્તામાં આવનારા તમામ ગામો અને શહેરોમાં રસીકરણ અંગે લોકો જાગૃતિનો પ્રયાસ કરશે. રસીકરણ અંગે લોકોમાં ફેલાયેલી ગેરસમજ દૂર કરવાનો પ્રયાસ કરશે.

આપને જણાવી દઇએ આ તમામ સાયકલ સવારો વ્યવસાયે તબીબ છે. તો 13 સાયકલ સવારોમાં 2 મહિલા તબીબોનો પણ સમાવેશ થાય છે. આ તમામ તબીબો સાયકલ યાત્રા દ્વારા પીએમ મોદીના ફિટ ઇન્ડિયા સ્લોગનને પણ સાર્થક કરશે.

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">