BANASKANTHA: મ્યુકોર માઈકોસીસને નાથવા આરોગ્ય વિભાગનું મેગા સર્વે, કોરોના પોઝિટીવ દર્દીઓના ઘરે જઈ તપાસ

બનાસકાંઠા જિલ્લામાં મ્યુકોર માઈકોસીસના કેસ વધી રહ્યા છે. જેને લઈ વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા મેગા સર્વે હાથ ધરવામાં આવ્યું છે. મ્યુકોર માઈકોસીસના કેસને નાથવા આરોગ્યની કોરોના પોઝિટીવ દર્દીઓના ઘરે જઈ તપાસ કરી રહી છે.

BANASKANTHA: મ્યુકોર માઈકોસીસને નાથવા આરોગ્ય વિભાગનું મેગા સર્વે, કોરોના પોઝિટીવ દર્દીઓના ઘરે જઈ તપાસ
સાંકેતિક તસ્વીર
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: May 31, 2021 | 10:40 PM

BANASKANTHA: બનાસકાંઠા જિલ્લામાં મ્યુકોર માઈકોસીસના કેસ વધી રહ્યા છે. જેને લઈ વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા મેગા સર્વે હાથ ધરવામાં આવ્યું છે. મ્યુકોર માઈકોસીસના કેસને નાથવા આરોગ્યની કોરોના પોઝિટીવ દર્દીઓના ઘરે જઈ તપાસ કરી રહી છે. જેમાં 10 જેટલા શંકાસ્પદ મ્યુકોર માઈકોસીસના કેસ સામે આવ્યા છે.

કોરોના મહામારી બાદ મ્યુકોર માઈકોસીસના કેસ સૌથી મોટી સમસ્યા છે. જેને લઈને હવે બનાસકાંઠા વહીવટી તંત્ર તેમજ આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે. જિલ્લાના તમામ તાલુકા મથકોએ આરોગ્યની ટીમો જે દર્દીઓ કોરોના પોઝિટિવ બાદ રિકવર થયા છે, તેમને કોઈ પ્રાથમિક લક્ષણો છે કે કેમ તેને લઈ તપાસ હાથધરી છે. આરોગ્યની ટીમ દર્દીઓના ઘરે જઈ સર્વે કરી રહી છે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

જેના કારણે પ્રથમ સ્ટેજમાં જ મ્યુકોર માઈકોસીસના કેસને ઝડપી શકાય. બનાસકાંઠા જિલ્લામાં 9,000 જેટલા કોરોના પોઝિટીવ દર્દીઓ સરકારી આંકડા મુજબ નોંધાયા હતા. જે પૈકી અત્યાર સુધી 30થી વધુ મ્યુકોર માઈકોસીસના કેસ સામે આવી ચુક્યા છે. જેથી કોરોના પોઝિટીવ તમામ લોકોના ઘર પર જઈ આરોગ્યની ટીમ તેમને કોઈ દર્દીને મ્યુકોર માઈકોસીસના પ્રાથમિક લક્ષણ છે કે કેમ તેને લઈ તપાસ કરી રહી છે.

જેની મોટી સફળતાએ છે કે આજે તપાસ ટીમ દ્વારા તપાસ કરતા એવા 10 દર્દીઓ મળી આવ્યા, જેને પ્રથમ સ્ટેજમાં મ્યુકોર માઈકોસીસના લક્ષણો હતા. પરંતુ દર્દીઓને ખબર ન હતી.

આ પણ વાંચો : BANASKATHA : કાતિલ પ્રેમી કોણ ? અમીરગઢમાં ત્યક્તા મહિલાની થઇ ક્રુર હત્યા

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">