Banaskantha: તબીબની બેદરકારી બદલ, દર્દીને ત્રણ લાખ ચૂકવવા ગ્રાહક ફોરમનો આદેશ

Gujarat State Consumer Dispute Redressal Commission : ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનના ડૉ.વી પી પટેલની (V P Patel)  અધ્યક્ષતામાં મળેલી ફોરમમાં ડોક્ટરની બેદરકારી બદલ દર્દીને ત્રણ લાખ ચુકવવા આદેશ કરવામાં આવ્યો છે.

Banaskantha: તબીબની બેદરકારી બદલ, દર્દીને ત્રણ લાખ ચૂકવવા ગ્રાહક ફોરમનો આદેશ
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2021 | 2:00 PM

ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશને (Gujarat State Consumer Dispute Redressal Commission ) બનાસકાંઠા જિલ્લાના ડો. દિનેશ ગજ્જરને બેદરકારી દાખવવા બદલ દર્દીને રૂપિયા ત્રણ લાખ ચૂકવવા માટે આદેશ કર્યો છે.

ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનના ડૉ.વી પી પટેલની (V P Patel)  અધ્યક્ષતા હેઠળના ફોરમે  આદેશ આપતા, 9 ટકા વ્યાજ સહિતની તમામ રકમ બે મહિનામાં ચુકવવા હુકમ કરવામાં આવ્યો છે. કમિશનના (Commission) આ આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, જો તબીબ નિયત સમયમાં રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય તો દર્દીને પાંચ હજાર પેટે વધારાના ખર્ચે પણ ચૂકવવાના રહેશે.

મહત્વપૂર્ણ છે કે, દર્દીએ ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં  ગર્ભાશયના ઓપરેશન દરમિયાન ડો. દિનેશ ગજ્જર વિરુધ્ધ નિષ્કાળજી અને બેદરકારીની ફરિયાદ દાખલ કરી હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ગર્ભાશયના ઓપરેશન દરમિયાન ડોક્ટરે દાખવી હતી બેદરાકરી

ગર્ભાશયના ઓપરેશન દરમિયાન ડોક્ટરની બેદરાકરીને કારણે રમીલાબેન નામના દર્દીએ બે-ત્રણ હોસ્પિટલમાં ફરવું પડ્યું હતું અને બે મેજર ઓપરેશન (Major operation) કરાવવા પડ્યા હતા. જેથી દર્દીએ ઓપરેશન માટે જે પણ નાણાકીય ખર્ચ થયો અને શારિરીક અશક્તિના કારણે આર્થિક ઉપાર્જન બંધ રહેવાને કારણે  રમીલાબેને ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ મળતરની માંગ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ અનેક ડોક્ટરોની બેદરાકરીઓ સામે આવી છે. પરંતુ યોગ્ય કાર્યવાહીના અભાવે લોકોએ સહન કરવાનો વારો આવે છે. ત્યારે ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનના આ નિર્ણયને હાલ લોકો આવકારી રહ્યા છે.

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">