Banaskantha: સરકારી સહાય ન મળતા ગૌશાળાના સંચાલકો કફોડી હાલતમાં મુકાયા, ક્લેકટરને આવેદનપત્ર આપ્યું

બનાસકાંઠામાં(Banaskantha) નાની મોટી 170 જેટલી ગૌશાળાઓ છે.. ગૌશાળામાં ગાયોના નિભાવ માટે ખર્ચ થાય છે.. સરકારે સહાય આપવાની વાત કરી હતી. પરંતુ સરકારી સહાય ન મળતા ગૌશાળા સંચાલકો હવે કફોડી હાલતમાં મુકાયા છે.

Banaskantha: સરકારી સહાય ન મળતા ગૌશાળાના સંચાલકો કફોડી હાલતમાં મુકાયા, ક્લેકટરને આવેદનપત્ર આપ્યું
Banaskantha Gausala Sanchalak Protest
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2022 | 5:27 PM

ગુજરાત(Gujarat)સરકારે ચાર માસ અગાઉ ગૌશાળાઓને(Gausala)500 કરોડ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી હતી.પરંતુ ચાર માસ બાદ પણ સરકારની સહાય(Government Supply)ન મળતા ગૌશાળાના સંચાલકો કફોડી હાલતમાં મુકાયા છે. જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ સહિત તમામ ગૌશાળા સંચાલક અને લોકોએ એકઠા થઈ રજૂઆત કરી છે.ત્યારે બનાસકાંઠાની 170 ગૌશાળાના સંચાલકોએ પણ કલેક્ટરને આવેદનપત્ર આપી અને સરકારને 15 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે

બનાસકાંઠામાં નાની મોટી 170 જેટલી ગૌશાળાઓ છે.. ગૌશાળામાં ગાયોના નિભાવ માટે ખર્ચ થાય છે.. સરકારે સહાય આપવાની વાત કરી હતી. પરંતુ સરકારી સહાય ન મળતા ગૌશાળા સંચાલકો હવે કફોડી હાલતમાં મુકાયા છે. જેમાં બનાસકાંઠાની ગૌશાળાઓમાં ગાયોને નિભાવવા માટે માત્ર દસ દિવસ ચાલે તેટલો ઘાસ અથવા જથ્થો છે. ત્યારે દસ દિવસ બાદ આ ગૌશાળા સંચાલકોની હાલત કફોડી બનશે અને ગાયો માટે જાહેર માર્ગ પર આવી અને લોકો પાસેથી માંગી અને ગાયોને ખવડાવવું પડે એવી પરિસ્થિતિ થઈ છે..

જેમાં ગૌશાળા સંચાલકો સહાય ન મળવાને કારણે કફોડી હાલતમાં મુકાયા છે.. ચાર માસ વિતવા છતાં સરકારની 500 કરોડની સહાય ગૌશાળાઓ સુધી પહોંચી નથી.સરકારે જાહેરાત કરતા જે દાતાઓ ગૌશાળા માટે દાન આપતા હતા તેમને પણ બંધ કર્યું છે.. જેને કારણે પશુઓનો નિભાવ કરવો પણ મુશ્કેલ બન્યો છે.. એક તરફ મોંઘો ઘાસચારો તો બીજી તરફ મોંઘવારીને લઈને ગૌશાળા સંચાલકો પરેશાન છે.. જોકે ગૌશાળા સંચાલકોએ હવે સરકારને 15 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે અને 15 દિવસમાં સહાય નહીં ચૂકવે તો આંદોલનના મંડાણ થશે.ત્યારબાદ જે ગૌવંશ છે, તેમને સરકારી કચેરીમાં છોડી દેવાની ચિમકી ઉચ્ચારી છે

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

સરકાર સંચાલકો મોંઘવારી અને સહાય વચ્ચે ગૌવંશ પીસાઈ રહ્યો છે.. ત્યારે 170 જેટલી ગૌશાળાઓમાં ગાયોના નિભાવ માટે વિકટ પરિસ્થિતિ છે. સરકારે સહાય આપી નથી. આ દાતાઓએ દાન બંધ કર્યું છે. ત્યારે હવે ગૌ વંશને બચાવવા સરકાર શું નિર્ણય લે છે તે જોવું રહ્યું

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">