Banaskantha : કતલખાને લઇ જવાતા 15 પશુઓનો જીવદયા પ્રેમીઓએ બચાવ કર્યો, પોલીસે તપાસ હાથ ધરી
જીવદયા પ્રેમીઓ 15 જેટલા પશુઓનો બચાવ કર્યો હતો. જેમાં મળતી માહિતી પ્રમાણે આ પશુઓને કાંકરેજ તાલુકાના ઉંબરી નદી પર આવેલ કતલખાને લઈ જવાતા હતા
બનાસકાંઠા (Banaskantha)માં કતલખાને લઈ જવાતા પશુ(Cattle) ઓનો આબાદ બચાવ થયો છે. જેમાં જીવદયા પ્રેમીઓ 15 જેટલા પશુઓનો બચાવ કર્યો હતો. જેમાં મળતી માહિતી પ્રમાણે આ પશુઓને કાંકરેજ તાલુકાના ઉંબરી નદી પર આવેલ કતલખાને લઈ જવાતા હતા. હાલ આ સમગ્ર મામલે શિહોરી પોલીસે તપાસ હાથ ધરી છે. તેમજ પશુઓને કતલખાને લઈ જવામાં કોની સંડોવણી છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: Tokyo Olympics: પીવી સિંધુ માટે આજે ફાઇનલ પહેલાની ‘ફાઇનલ’, જાણો ક્યા જોઇ શકાશે મેચ
આ પણ વાંચો : BHAKTI:શું તમે કરો છો શનિદેવના આ દસ નામનો જાપ ? જાપ માત્રથી શનિદેવ હરશે સઘળા સંતાપ !
Latest Videos
Latest News