AMBAJI MANDIR: ટ્રસ્ટના જ કર્મચારી પર 1.12 લાખના કૌભાંડનો આક્ષેપ

ગુજરાતના પ્રખ્યાત અંબાજી મંદિરના ટ્રસ્ટમાં લાખો રૂપિયાનું કૌભાંડ આચરાયાના સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર ટ્રસ્ટના જ એક કર્મચારી પર રૂ.1.12 લાખના કૌભાંડનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

AMBAJI MANDIR: ટ્રસ્ટના જ કર્મચારી પર 1.12 લાખના કૌભાંડનો આક્ષેપ
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 26, 2021 | 9:37 PM

ગુજરાતના પ્રખ્યાત અંબાજી મંદિરના ટ્રસ્ટમાં લાખો રૂપિયાનું કૌભાંડ આચરાયાના સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર ટ્રસ્ટના જ એક કર્મચારી પર રૂ.1.12 લાખના કૌભાંડનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર કૌભાંડમાં ડીઝલ ખરીદીમાં અંબાજી મંદિર ટ્રસ્ટને રૂ.1,12,738નો ચૂનો લાગ્યો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

અંબાજી મંદિર ટ્રસ્ટના જ એક કર્મચારીએ ડીઝલ ખરીદીમાં ખોટા બિલ, ખોટી સહી કરીને 1,445 લીટર ડીઝલની ખરીદીમાં ગોલમાલ કરી છે. ટ્રસ્ટના આ કૌભાંડી કર્મચારીએ ટ્રસ્ટના ખોટા સિક્કાઓ લગાવી બિલો રજૂ કરી કૌભાંડ આચર્યુ છે. આ સમગ્ર ઘટનામાં પોલીસે મંદિર ટ્રસ્ટના કર્મચારી અને પેટ્રોલ પંપના કર્મચારી સામે ફરિયાદ નોંધી છે.

આ પણ વાંચો: Tractor Rally: જામજોધપુરમાં ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી, 50 જેટલા ખેડૂતોની અટકાયત

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">