Banaskantha: દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે RTPCR લેબ શરૂ, ટેસ્ટિંગ પ્રક્રિયા બનશે ઝડપી

બનાસકાંઠા જીલ્લામાં RTPCR ટેસ્ટ માટે માત્ર એક જ લેબ બનાસ મેડીકલ કોલેજ ખાતે હતી. માત્ર એક લેબથી આટલા મોટા જીલ્લાનું RTPCR ટેસ્ટની કામગીરી કરવી મુશ્કેલ બનતી હતી.

Banaskantha: દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે RTPCR લેબ શરૂ, ટેસ્ટિંગ પ્રક્રિયા બનશે ઝડપી
Follow Us:
Kuldeep Parmar
| Edited By: | Updated on: May 17, 2021 | 7:01 PM

રાજ્યમાં સૌથી વધુ ગ્રામીણ વસ્તી અને તાલુકાઓ બનાસકાંઠા જીલ્લો ધરાવે છે. 14 તાલુકા અને 30 લાખથી વધુ ગ્રામીણ વસ્તી ધરાવતા બનાસકાંઠા જીલ્લામાં RTPCR ટેસ્ટ માટે માત્ર એક જ લેબ બનાસ મેડીકલ કોલેજ ખાતે હતી. માત્ર એક લેબથી આટલા મોટા જીલ્લાનું RTPCR ટેસ્ટની કામગીરી કરવી મુશ્કેલ બનતી હતી.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

જેના નિરાકરણ માટે દાંતીવાડા સરદાર કૃષિ યુનિવર્સિટી ખાતે વેટેનરી વિભાગમાં આવેલી લેબોરેટરીને RTPCR લેબમાં ફેરવવામાં આવી છે. જેનું ઉદ્ઘાટન જીલ્લા કલેકટર આનંદ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. જીલ્લામાં વસતા કોરોના સંક્રમણને વધતા અટકાવવા માટે ટેસ્ટિંગ થવું ખૂબ જરૂરી છે. આટલા મોટા જીલ્લા વચ્ચે માત્ર બનાસ મેડિકલ કોલેજ ખાતે જ એકમાત્ર કોરોના RTPCR ટેસ્ટિંગ લેબ આવેલી હતી. જેના કારણે તેનું ભારણ વધતું હતું.

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે RTPCR લેબ શરૂ થતાં હવે ટેસ્ટિંગની પ્રક્રિયા ઝડપી બનશે અને કોરોના પોઝિટીવ દર્દી છે કે કેમ તે સત્વરે જાણી શકાશે. આ લેબમાં દરરોજ અંદાજીત 500થી વધુ RTPCR ટેસ્ટનું ટેસ્ટિંગ થઈ શકશે. જે માટે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વેટનેરી વિભાગના કર્મચારીઓ સહિત જીલ્લા કલેકટર દ્વારા વધુ 10 જેટલા આરોગ્ય વિભાગના કર્મચારીઓની આ RTPCR લેબમાં નિમણુંક કરવામાં આવી છે.

નવી RTPCR લેબ મામલે જીલ્લા કલેકટરે જણાવ્યું હતું કે કોરોના અટકાવવા માટે ટેસ્ટિંગ જરૂરી છે. જીલ્લામાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વેટેનરી વિભાગમાં શરૂ કરેલી RTPCR લેબ ટેસ્ટિંગની પ્રક્રિયાને વેગ આપશે. તેમજ કોરોના પોઝિટીવ દર્દીઓની સત્વરે ઓળખ થઈ શકશે. જેથી ટેસ્ટિંગ ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટની ફોર્મ્યુલા પર કામ થઈ શકે.

આ પણ વાંચો: Photo Story: જાણો વરસાદની સાથે કેમ ચમકે છે વિજળી અને જમીન પર પડ્યા બાદ તેનું શુ થાય છે?

Latest News Updates

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">