Banaskantha: તબીબની બેદરકારી બદલ, દર્દીને ત્રણ લાખ ચૂકવવા ગ્રાહક ફોરમનો આદેશ

Gujarat State Consumer Dispute Redressal Commission : ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનના ડૉ.વી પી પટેલની (V P Patel)  અધ્યક્ષતામાં મળેલી ફોરમમાં ડોક્ટરની બેદરકારી બદલ દર્દીને ત્રણ લાખ ચુકવવા આદેશ કરવામાં આવ્યો છે.

Banaskantha: તબીબની બેદરકારી બદલ, દર્દીને ત્રણ લાખ ચૂકવવા ગ્રાહક ફોરમનો આદેશ
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2021 | 2:00 PM

ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશને (Gujarat State Consumer Dispute Redressal Commission ) બનાસકાંઠા જિલ્લાના ડો. દિનેશ ગજ્જરને બેદરકારી દાખવવા બદલ દર્દીને રૂપિયા ત્રણ લાખ ચૂકવવા માટે આદેશ કર્યો છે.

ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનના ડૉ.વી પી પટેલની (V P Patel)  અધ્યક્ષતા હેઠળના ફોરમે  આદેશ આપતા, 9 ટકા વ્યાજ સહિતની તમામ રકમ બે મહિનામાં ચુકવવા હુકમ કરવામાં આવ્યો છે. કમિશનના (Commission) આ આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, જો તબીબ નિયત સમયમાં રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય તો દર્દીને પાંચ હજાર પેટે વધારાના ખર્ચે પણ ચૂકવવાના રહેશે.

મહત્વપૂર્ણ છે કે, દર્દીએ ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં  ગર્ભાશયના ઓપરેશન દરમિયાન ડો. દિનેશ ગજ્જર વિરુધ્ધ નિષ્કાળજી અને બેદરકારીની ફરિયાદ દાખલ કરી હતી.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

ગર્ભાશયના ઓપરેશન દરમિયાન ડોક્ટરે દાખવી હતી બેદરાકરી

ગર્ભાશયના ઓપરેશન દરમિયાન ડોક્ટરની બેદરાકરીને કારણે રમીલાબેન નામના દર્દીએ બે-ત્રણ હોસ્પિટલમાં ફરવું પડ્યું હતું અને બે મેજર ઓપરેશન (Major operation) કરાવવા પડ્યા હતા. જેથી દર્દીએ ઓપરેશન માટે જે પણ નાણાકીય ખર્ચ થયો અને શારિરીક અશક્તિના કારણે આર્થિક ઉપાર્જન બંધ રહેવાને કારણે  રમીલાબેને ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ મળતરની માંગ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ અનેક ડોક્ટરોની બેદરાકરીઓ સામે આવી છે. પરંતુ યોગ્ય કાર્યવાહીના અભાવે લોકોએ સહન કરવાનો વારો આવે છે. ત્યારે ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનના આ નિર્ણયને હાલ લોકો આવકારી રહ્યા છે.

Latest News Updates

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">