બનાસકાંઠા ગૌશાળા-પાંજરાપોળના સંચાલકોનું આંદોલન ઉગ્ર, ગૌધન રસ્તામાં છોડી દેવાયુ, પાંજરાપોળ-ગૌશાળા બહાર ખડકી દેવાઈ પોલીસ

બનાસકાંઠા જિલ્લામાં ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોનું આંદોલન વધુ ઉગ્ર બની રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાની મોટાભાગની ગૌશાળા અને પાંજરાપોળમાંથી પશુધનને રસ્તામાં છોડી વિરોધ કરવામાં આવ્યો. ગૌશાળા સંચાલકોની માંગ છે કે જ્યાં સુધી સરકાર પશુ સહાય માટેની માગણી નહીં સ્વીકારે ત્યાં સુધી ગૌધન હવે રસ્તા પર રહેશે. ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ પશુધનને રસ્તા પર છોડી મૂકતા, દરેક […]

બનાસકાંઠા ગૌશાળા-પાંજરાપોળના સંચાલકોનું આંદોલન ઉગ્ર, ગૌધન રસ્તામાં છોડી દેવાયુ, પાંજરાપોળ-ગૌશાળા બહાર ખડકી દેવાઈ પોલીસ
Follow Us:
Bipin Prajapati
| Edited By: | Updated on: Sep 18, 2020 | 9:04 PM

બનાસકાંઠા જિલ્લામાં ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોનું આંદોલન વધુ ઉગ્ર બની રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાની મોટાભાગની ગૌશાળા અને પાંજરાપોળમાંથી પશુધનને રસ્તામાં છોડી વિરોધ કરવામાં આવ્યો. ગૌશાળા સંચાલકોની માંગ છે કે જ્યાં સુધી સરકાર પશુ સહાય માટેની માગણી નહીં સ્વીકારે ત્યાં સુધી ગૌધન હવે રસ્તા પર રહેશે. ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ પશુધનને રસ્તા પર છોડી મૂકતા, દરેક પાંજરાપોળ અને ગૌશાળાની બહાર પોલીસ બંદોબસ્ત ગોઢવી દેવાયો હતો. અને પાંજરાપોળ અને ગૌશાળામાંથી પશુઘનને રસ્તા પર આવતુ અટકાવવા કાર્યવાહી કરી હતી. રાજ્યની સૌથી વધુ 154 ગૌશાળા અને પાંજરાપોળ બનાસકાંઠા જિલ્લામાં આવેલી છે. જેમાં એક લાખથી વધુ પશુધનનો નિભાવ થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃપોલીસ સ્ટેશનમાં જ જુગાર રમતા પોલીસનો વિડીયો વાયરલ, જૂગારી પોલીસને સસ્પેન્ડ કરાયા

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">