બનાસકાંઠાના કોંગ્રેસ ઉમેદવાર પરથી ભટોળે કહ્યું કે ‘હું કોંગ્રેસના વિચારો સાથે ક્યારેય સહમત હતો જ નહીં’

લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે આગામી 23 એપ્રિલના રોજ ગુજરાતમાં મતદાન કરવામાં આવશે. બધી જ પાર્ટીઓ હવે જોરશોરથી પ્રચાર કરી રહી છે અને એકબીજાની વિરૂધ્ધ આકરા પ્રહારો કરી રહ્યા છે. બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર પરથી ભટોળે ટીવીનાઈન સાથેની વાતચીતમાં જણાવ્યું કે ખેડૂતોને ઉપજના ભાવ ઘણા ઓછા મળે છે, તેની સામે ખેતીના ખર્ચમાં ડીઝલ, ખાતર, બિયારણના […]

બનાસકાંઠાના કોંગ્રેસ ઉમેદવાર પરથી ભટોળે કહ્યું કે 'હું કોંગ્રેસના વિચારો સાથે ક્યારેય સહમત હતો જ નહીં'
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Apr 16, 2019 | 5:39 PM

લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે આગામી 23 એપ્રિલના રોજ ગુજરાતમાં મતદાન કરવામાં આવશે. બધી જ પાર્ટીઓ હવે જોરશોરથી પ્રચાર કરી રહી છે અને એકબીજાની વિરૂધ્ધ આકરા પ્રહારો કરી રહ્યા છે.

બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર પરથી ભટોળે ટીવીનાઈન સાથેની વાતચીતમાં જણાવ્યું કે ખેડૂતોને ઉપજના ભાવ ઘણા ઓછા મળે છે, તેની સામે ખેતીના ખર્ચમાં ડીઝલ, ખાતર, બિયારણના ખર્ચ ઘણા મોંઘા છે. તેથી ખેડૂતોને ઉપજના સારા ભાવના મળતા ખેડૂતો નારાજ છે. જેનો લાભ મને મળવાનો છે. રોડ, વિજળી, પાણીનો પ્રશ્નથી ખેડૂતો પશુપાલન, ખેતીમાં દુખી છે. શાળામાં પૂરતા કલાસરૂમની વ્યવસ્થા નથી, શિક્ષકો નથી તેથી જે શિક્ષણ બાળકોને મળવુ જોઈએ તે મળતુ નથી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

તે સિવાય ભાજપે જે યોજના દાખલ કરી હતી તેના જુઠાણા ચલાવ્યા છે, તેનો કોઈ લાભ ખેડૂતોને મળ્યો નથી. રૂપિયા 15 લાખ આપવાની વાત કરી હતી તેમાંથી એક રૂપિયા પણ મળ્યો નથી. GST અને નોટબંધી લાવીને નાના વેપારીઓ અને ગામડામાં ખેડૂતો ખૂબ દુખી થયા આ તમામ પ્રશ્નો ગામડાના લોકોના છે. તેનો સીધો લાભ મને મળશે.

બનાસકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પરથીભાઈ ભટોળ શું માની રહ્યા છે તેમની જીત ને લઈ. સંવાદદાતા કુલદીપ પરમાર સાથે ઉમેદવાર પરથી ભટોળKuldeep Parmar#TV9News #LokSabhaElection2019 #Gujarat

TV9 Gujarati यांनी वर पोस्ट केले सोमवार, १५ एप्रिल, २०१९

તેમને વધુમાં જણાવ્યું કે, હું કોંગ્રેસમાં જોડાયો તે વિચારસરણીનો સવાલ છે. મારો દિકરો પહેલા ભાજપની અંદર હતો, હું કોંગ્રેસનો માણસ છુ. હું સેવાદળનો સૈનિક હતો. તેની તાલીમ પણ મે લીધી છે. હું કોંગ્રેસના વિચારો સાથે ક્યારેય સહમત હતો જ નહિ.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">