અંબાજીમાં ત્રિશૂલિયા ઘાટ નજીક ગોઝારા અકસ્માતમાં ઘટનાસ્થળે જ 10 લોકોના મોત નિપજ્યા
બનાસકાંઠાના અંબાજીમાં ત્રિશૂલિયા ઘાટ નજીક ગોઝારા અકસ્માતમાં ઘટનાસ્થળે જ 10 લોકોના મોત નિપજ્યા છે. અને અમુક લોકો ઘાયલ થયા છે. જો કે મોતને આંકડો હજુ પણ વધે તેવી શક્યતા છે. અંબાજી ત્રિશુલિયા ઘાટ નજીક પિકઅપ જીપ પલટી ખાઈ જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ પણ વાંચોઃ રવિન્દ્રનાથ ટાગોરના મુદ્દે પરેશ ધાનાણીએ Tweet કરીને પાઠ્યપુસ્તક મંડળની […]
બનાસકાંઠાના અંબાજીમાં ત્રિશૂલિયા ઘાટ નજીક ગોઝારા અકસ્માતમાં ઘટનાસ્થળે જ 10 લોકોના મોત નિપજ્યા છે. અને અમુક લોકો ઘાયલ થયા છે. જો કે મોતને આંકડો હજુ પણ વધે તેવી શક્યતા છે. અંબાજી ત્રિશુલિયા ઘાટ નજીક પિકઅપ જીપ પલટી ખાઈ જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
જીપની બ્રેક ફેલ થતા આ અકસ્માત સર્જાયો હતો. ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ગમખ્વાર અકસ્માતના પગલે જિલ્લા વહીવટી તંત્ર પણ દોડતુ થયું છે.