અંબાજીમાં ત્રિશૂલિયા ઘાટ નજીક ગોઝારા અકસ્માતમાં ઘટનાસ્થળે જ 10 લોકોના મોત નિપજ્યા

બનાસકાંઠાના અંબાજીમાં ત્રિશૂલિયા ઘાટ નજીક ગોઝારા અકસ્માતમાં ઘટનાસ્થળે જ 10 લોકોના મોત નિપજ્યા છે. અને અમુક લોકો ઘાયલ થયા છે. જો કે મોતને આંકડો હજુ પણ વધે તેવી શક્યતા છે. અંબાજી ત્રિશુલિયા ઘાટ નજીક પિકઅપ જીપ પલટી ખાઈ જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ પણ વાંચોઃ રવિન્દ્રનાથ ટાગોરના મુદ્દે પરેશ ધાનાણીએ Tweet કરીને પાઠ્યપુસ્તક મંડળની […]

અંબાજીમાં ત્રિશૂલિયા ઘાટ નજીક ગોઝારા અકસ્માતમાં ઘટનાસ્થળે જ 10 લોકોના મોત નિપજ્યા
Follow Us:
| Updated on: Jun 07, 2019 | 2:48 PM

બનાસકાંઠાના અંબાજીમાં ત્રિશૂલિયા ઘાટ નજીક ગોઝારા અકસ્માતમાં ઘટનાસ્થળે જ 10 લોકોના મોત નિપજ્યા છે. અને અમુક લોકો ઘાયલ થયા છે. જો કે મોતને આંકડો હજુ પણ વધે તેવી શક્યતા છે. અંબાજી ત્રિશુલિયા ઘાટ નજીક પિકઅપ જીપ પલટી ખાઈ જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

આ પણ વાંચોઃ રવિન્દ્રનાથ ટાગોરના મુદ્દે પરેશ ધાનાણીએ Tweet કરીને પાઠ્યપુસ્તક મંડળની ભૂલ કાઢી અને પોતે જ ટ્રોલ થઈ ગયા

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જીપની બ્રેક ફેલ થતા આ અકસ્માત સર્જાયો હતો. ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ગમખ્વાર અકસ્માતના પગલે જિલ્લા વહીવટી તંત્ર પણ દોડતુ થયું છે.

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">