બનાસ ડેરીની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન પરથી ભટોળે ફોર્મ પરત ખેંચી લેતા ચકચાર, નિયામક મંડળની 16 બેઠકો પૈકી 11 બેઠકો ચૂંટણી પહેલા જ બિનહરીફ થઈ ચુકી છે
બનાસ ડેરીની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન પરથીભાઈ ભટોળે ફોર્મ પરત ખેંચી લીધુ છે. ઉમર વધવાનાં કારણે ફોર્મ પાછુ ખેંચ્યું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. અચાનક પરથીભાઈ ભટોળેએ ફોર્મ પરત ખેંચતા લોકોમાં કુતૂહલ જન્મ્યુ છે. જણાવવું રહ્યું કે નિયામક મંડળની 16 બેઠક પૈકી સાંસદ પરબત પટેલ થરાદ બેઠક પરથી બિનહરીફ થઈ ચુક્યા છે જ્યારે વર્તમાન ચેરમેન શંકર ચૌધરીના સમર્થનમાં વધુ […]
બનાસ ડેરીની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન પરથીભાઈ ભટોળે ફોર્મ પરત ખેંચી લીધુ છે. ઉમર વધવાનાં કારણે ફોર્મ પાછુ ખેંચ્યું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. અચાનક પરથીભાઈ ભટોળેએ ફોર્મ પરત ખેંચતા લોકોમાં કુતૂહલ જન્મ્યુ છે. જણાવવું રહ્યું કે નિયામક મંડળની 16 બેઠક પૈકી સાંસદ પરબત પટેલ થરાદ બેઠક પરથી બિનહરીફ થઈ ચુક્યા છે જ્યારે વર્તમાન ચેરમેન શંકર ચૌધરીના સમર્થનમાં વધુ બે બેઠક બિનહરીફ થઈ. નિયામક મંડળની 16 બેઠકો પૈકી 11 બેઠકો ચૂંટણી પહેલા જ બિનહરીફ જાહેર થઈ ચુકી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો