Surat: તંત્ર દ્વારા Covid 19 મૃતકોના પરિજનોને સહાય આપવાનું કામ યુદ્ધના ધોરણે, રજા છતાં કામગીરી ચાલુ રાખી

Surat: કોરોનાના કાળમાં કેટલાય લોકોએ સ્વજનો ગુમાવ્યા છે. ત્યારે આવામાં હવે મૃતકોના પરિજનોને સરકાર સહાય પૂરી પાડી રહી છે. સુરતમાં આ કામગીરી યુદ્ધના ધોરણે શરુ થઇ ગઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2021 | 4:32 PM

Surat: રાજ્ય સરકારે (Gujarat Government) કોરોના સહાયનું (Corona compensation) નવું ફોર્મ જાહેર કરવાની સાથે મહત્વનો આદેશ કર્યો હતો. જેને લઈને હવે સહાય આપવાની કામગીરી પણ શરુ થઇ ગઈ છે. કોરોના મૃતકના (Covid 19 Death) પરિવારજનોને અરજીના ફક્ત 10 દિવસમાં સહાય ચૂકવી દેવામાં આવે તેવા આદેશ આપવામાં આવ્યા છે. તો મહેસૂલ વિભાગે રાજ્યના તમામ કલેક્ટર સહિત સબંધિત સરકારી વિભાગોને આપેલા આદેશમાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી સહાય આપવાનું ઠરાવ્યું છે. તો સુરતમાં આ સહાયના આંકડા સામે આવ્યા છે.

રાજ્યમાં તેમજ સુરતમાં કોરોનામાં મોતને ભેટેલા લોકોના પરિવારજનોને 50 હજાર રૂપિયા સહાય આપવાની શરૂઆત થઈ છે. જેને લઈને સુરત જિલ્લામાં પ્રથમ દિવસે 34 અને બીજા દિવસે 102 અરજીઓ જિલ્લા કલેક્ટર દ્વારા મંજૂર કરાઈ છે. આમ બે દિવસમાં 136 વારસદારોના ખાતામાં 50 હજાર રૂપિયા જમા થયા.

વાત કરીએ સુરત શહેરની. તો સુરત મનપા વિસ્તારમાં 186 અરજીઓ મંજૂર કરવામાં આવી. જિલ્લા કલેકટર કચેરીએ શનિવારની રજા છતાં કામગીરી ચાલુ રાખી વળતર ચૂકવ્યું હતું. આમ કોરોનાના મૃતકના પરિજનોને સહાય આપવાની કામગીરી તાબડતોબ ધોરણે શરુ કરવામાં આવી છે.

 

આ પણ વાંચો: Mumbai : ‘મોદીજીએ MSP પર તો PHD કર્યુ છે’, કિસાન મહાપંચાયતમાં રાકેશ ટિકૈતનો મોદી સરકાર પર વાર

આ પણ વાંચો: IND vs NZ: કાનપુર ટેસ્ટમાં ભારતે ન્યુઝીલેન્ડ સામે 284 રનનો પડકાર રાખ્યો, અય્યર, સાહા અને અશ્વિને મુશ્કેલ સ્થિતીમાં ચલાવ્યુ બેટ, ઇન્ડીયાનો દાવ ડિકલેર

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">