અરવિંદ કેજરીવાલનું સુરત એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, બપોર બાદ સુરતમાં કરશે ભવ્ય રોડ શો

સુરત મહાનગરપાલિકાની ( smc ) ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટરોને ભવ્ય જીત અપાવવા બદલ, સુરતના મતદારોનો જાહેર આભાર માનવા, આમ આદમી પાર્ટીના ( aap ) સંયોજક અરવિંદ કેજરીવાલ આજે સુરતમાં આવ્યા છે. સુરતમાં બપોર બાદ રોડ શો યોજીને મતદારોનો આભાર માનશે.

અરવિંદ કેજરીવાલનું સુરત એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, બપોર બાદ સુરતમાં કરશે ભવ્ય રોડ શો
Follow Us:
| Updated on: Feb 26, 2021 | 9:15 AM

સુરત મહાનગરપાલિકાની (smc) ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના કુલ 27 કોર્પોરેટરો ચૂંટાઈ આવતા, દિલ્લીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના ( aap ) સંયોજક અરવિંદ કેજરીવાલ  સુરત આવી પહોચ્યા છે. સુરત એરપોર્ટ ઉપર અરવિંદ કેજરીવાલનું આમ આદમી પાર્ટીના કાર્યકરો અને પદાધિકારીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. આજે બપોર બાદ અરવિંદ કેજરીવાલ સુરતમાં મતદારોનો આભાર માનવા ભવ્ય રોડ શો કરશે. આ રોડ શો  સુરતના સરથાણા, સીમાડા નાકા, યોગીચોક, કારગીલ ચોક, હિરાબાગ, માનગઢચોક, વરાછા સહિતના વિસ્તારોમાં ફરશે. સાથોસાથ, સુરત અને સૌરાષ્ટ્રના સામાજીક આગેવાનો અને પાટીદાર આગેવાનો ઉપરાંત આમ આદમી પાર્ટીના ગુજરાતના પદાધિકારીઓ સાથે બેઠક યોજશે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">