Aravalli : તીર્થસ્થાન શામળાજીમાં ફરી શરુ થયો લાડવા અને રાજભોગનો પ્રસાદ
Aravalli : તીર્થસ્થાન Shamlajiમાં 10 મહિના બાદ ભક્તો માટે ફરી એક વખત લાડવા અને રાજભોગનો પ્રસાદ ફરી શરુ કરવામાં આવ્યો છે.
Arvalli : તીર્થસ્થાન શામળાજીમાં ભક્તો માટે ફરી એક વખત લાડવા અને રાજભોગનો પ્રસાદ ફરી શરુ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે 10 મહિના બાદ સુપ્રસિધ્ધ તીર્થસ્થળ શામળાજીમાં રાજભોગ અને લાડવાનો પ્રસાદ પુન: શરુ થયો છે. છેલ્લા 10 મહિનાથી કોરોના અને લોકડાઉનના કારણે પ્રસાદ બંધ કરવામાં આવ્યો હતો. પરંતુ ફરી એક વખત તીર્થસ્થળ શામળાજીમાં ભક્તો માટે રાજભોગ અને લાડવાનો પ્રસાદ શરુ થતા ભક્તોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Latest Videos
Latest News