Aravalli : તીર્થસ્થાન શામળાજીમાં ફરી શરુ થયો લાડવા અને રાજભોગનો પ્રસાદ

Aravalli : તીર્થસ્થાન Shamlajiમાં 10 મહિના બાદ ભક્તો માટે ફરી એક વખત લાડવા અને રાજભોગનો પ્રસાદ ફરી શરુ કરવામાં આવ્યો છે.

Niyati Trivedi
| Edited By: | Updated on: Jan 24, 2021 | 6:16 PM

Arvalli : તીર્થસ્થાન શામળાજીમાં ભક્તો માટે ફરી એક વખત લાડવા અને રાજભોગનો પ્રસાદ ફરી શરુ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે 10 મહિના બાદ સુપ્રસિધ્ધ તીર્થસ્થળ શામળાજીમાં રાજભોગ અને લાડવાનો પ્રસાદ પુન: શરુ થયો છે. છેલ્લા 10 મહિનાથી કોરોના અને લોકડાઉનના કારણે પ્રસાદ બંધ કરવામાં આવ્યો હતો. પરંતુ ફરી એક વખત  તીર્થસ્થળ શામળાજીમાં ભક્તો માટે રાજભોગ અને લાડવાનો પ્રસાદ શરુ થતા ભક્તોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

 

Follow Us:
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">