Aravalli : પેટ્રોલ-ડિઝલના વધતા ભાવોને કારણે કાળી-કપચીની હેરફેર કરતા ટ્રાન્સપોર્ટરો પરેશાન

Aravalli : પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને કારણે દરેક વર્ગને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે અરવલ્લી જીલ્લાના બાયડ અને ધનસુરા તાલુકાનો જાણે કે મુખ્ય વ્યવસાય જ બ્લેક ટ્રેપને માનવામાં આવે છે.

| Updated on: Mar 08, 2021 | 5:46 PM

Aravalli : પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને કારણે દરેક વર્ગને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે અરવલ્લી જીલ્લાના બાયડ અને ધનસુરા તાલુકાનો જાણે કે મુખ્ય વ્યવસાય જ બ્લેક ટ્રેપને માનવામાં આવે છે. બ્લેક ટ્રેપ એટલે કે કાળી કપચી. આ કાળી કપચીની હેરફેર કરતા ટ્રાન્સપોર્ટરોને હાલના વધતા જતા ડિઝલના ભાવ પરવડતા નથી. બીજી તરફ તેમના વાહનચાલકો પણ પગાર વધારો માગી રહ્યા છે. આવી સ્થિતીમાં તેઓએ હવે કપચીની હેરફર માટે પ્રતિ ટન 60 થી 70 રૂપિયાનો વધારો માંગ્યો છે. પરંતુ સપ્લાયરો અને એજન્ટો તેમને ભાવ વધારો ચુકવતા નથી. પરિણામે હવે ટ્રાન્સપોર્ટરોએ હાલમાં તેમની ટ્રકોના પૈડા થંભાવી દીધા છે. ત્યારે શું છે સ્થાનિક ટ્રાન્સપોર્ટરોની સ્થિતિ આવો સાંભળીએ.

 

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">