અંક્લેશ્વરનાં ઝઘડિયામાં ભારે વરસાદના પગલે કેળના પાકને મોટા પાયે નુક્શાન
અંક્લેશ્વરના ઝઘડિયામાં સતત વરસી રહેલા ભારે વરસાદના પગલે કેળના પાકને નુક્શાન પહોચ્યું હતું . સ્થાનિક ખેડુતો એ પુરી પાડેલી માહિતિ મુજબ પવન સાથે જોરદાર વરસાદ વરસતા ઝગડીયાના વણાંકપોર ગામમાં કેળના થડ પડી જતા કેળના પાકને મોટું નુકસાન પહોચ્યું હતું. આ સમયગાળો હતો એ હતો કે જ્યારે કેળનો પાક ખેડુતો ઉતારવાની તૈયારી કરી રહ્યા હતા અને તે જ […]
અંક્લેશ્વરના ઝઘડિયામાં સતત વરસી રહેલા ભારે વરસાદના પગલે કેળના પાકને નુક્શાન પહોચ્યું હતું . સ્થાનિક ખેડુતો એ પુરી પાડેલી માહિતિ મુજબ પવન સાથે જોરદાર વરસાદ વરસતા ઝગડીયાના વણાંકપોર ગામમાં કેળના થડ પડી જતા કેળના પાકને મોટું નુકસાન પહોચ્યું હતું. આ સમયગાળો હતો એ હતો કે જ્યારે કેળનો પાક ખેડુતો ઉતારવાની તૈયારી કરી રહ્યા હતા અને તે જ સમયે વરસેલા વરસાદે ખેડુતોની બાજી બગાડી નાખી હતી.