અંક્લેશ્વરનાં ઝઘડિયામાં ભારે વરસાદના પગલે કેળના પાકને મોટા પાયે નુક્શાન

અંક્લેશ્વરના ઝઘડિયામાં સતત વરસી રહેલા ભારે વરસાદના પગલે કેળના પાકને નુક્શાન પહોચ્યું હતું . સ્થાનિક ખેડુતો એ પુરી પાડેલી માહિતિ મુજબ પવન સાથે જોરદાર વરસાદ વરસતા ઝગડીયાના વણાંકપોર ગામમાં કેળના થડ પડી જતા કેળના પાકને મોટું નુકસાન પહોચ્યું હતું. આ સમયગાળો હતો એ હતો કે જ્યારે કેળનો પાક ખેડુતો ઉતારવાની તૈયારી કરી રહ્યા હતા અને તે જ […]

અંક્લેશ્વરનાં ઝઘડિયામાં ભારે વરસાદના પગલે કેળના પાકને મોટા પાયે નુક્શાન
http://tv9gujarati.in/ankleshwar-na-jh…paak-ne-nukshaan/
Follow Us:
| Updated on: Jun 09, 2020 | 1:08 PM

અંક્લેશ્વરના ઝઘડિયામાં સતત વરસી રહેલા ભારે વરસાદના પગલે કેળના પાકને નુક્શાન પહોચ્યું હતું . સ્થાનિક ખેડુતો એ પુરી પાડેલી માહિતિ મુજબ પવન સાથે જોરદાર વરસાદ વરસતા ઝગડીયાના વણાંકપોર ગામમાં કેળના થડ પડી જતા કેળના પાકને મોટું નુકસાન પહોચ્યું હતું. આ સમયગાળો હતો એ હતો કે જ્યારે કેળનો પાક ખેડુતો ઉતારવાની તૈયારી કરી રહ્યા હતા અને તે જ સમયે વરસેલા વરસાદે ખેડુતોની બાજી બગાડી નાખી હતી.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">