ANAND : અમૂલ ડેરી દ્વારા શ્રીકૃષ્ણ હોસ્પિટલ, કરમસદ ખાતે સ્થાપિત ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્દઘાટન

ANAND : આણંદ, ખેડા તથા મહીસાગર જીલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આવી પડેલ કોરોના મહામારીને કારણે વિકટ પરિસ્થિતિ છે. ત્યારે હોસ્પિટલોમાં ઓક્સિજનની અછતને ધ્યાનમાં લઈ ઓક્સિજનને કારણે કોઈ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે નહીં

ANAND : અમૂલ ડેરી દ્વારા શ્રીકૃષ્ણ હોસ્પિટલ, કરમસદ ખાતે સ્થાપિત ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્દઘાટન
ઓક્સિજન પ્લાન્ટનું ઓપનિંગ
Follow Us:
Dharmendra Kapasi
| Edited By: | Updated on: May 10, 2021 | 7:43 PM

ANAND : આણંદ, ખેડા તથા મહીસાગર જીલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આવી પડેલ કોરોના મહામારીને કારણે વિકટ પરિસ્થિતિ છે. ત્યારે હોસ્પિટલોમાં ઓક્સિજનની અછતને ધ્યાનમાં લઈ ઓક્સિજનને કારણે કોઈ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે નહીં, તે માટે અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમારના હસ્તે શ્રીકૃષ્ણ હોસ્પિટલ, કરમસદ ખાતે ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્દઘાટન કરવામાં આવ્યુ હતું . આ પ્રસંગે સાંસદ મિતેષ પટેલ, જી.સી.એમ.એમ.એફ.ના એમ.ડી. ડૉ.આર.એસ.સોઢી, અમૂલ ડેરીના વાઈસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર, એમ.ડી. અમિત વ્યાસ, અમૂલ ડેરીના નિયામક મંડળના સભ્યશ્રીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમારે જણાવ્યુ કે ઓક્સિજન ઉત્પાદન કરવા માટેનો આ પ્લાન્ટ અંદાજીત ૪૫ લાખ રૂપિયા ખર્ચે માત્ર એક જ અઠવાડિયામાં સ્થાપિત કરી કાર્યરત કરેલ છે. આ પ્લાન્ટનું એરકોમ્પ્રેસર બેલ્જીયમ અને તેમાં વપરાતું મેમરેન ફ્રાન્સથી આયાત કરવામાં આવેલ છે.

હવામાં ૨૧% ઓક્સિજન અને ૭૮% નાઈટ્રોજન હોય છે તો આ હવાને એરકોમ્પ્રેસરની મદદથી મેમરેન દ્વારા ફિલ્ટર કરવામાં આવે છે. ફિલ્ટર થયેલ ઓક્સિજન ૯૩% જેટલો શુદ્ધ હોય છે. આ સ્થાપિત પ્લાન્ટમાં દૈનિક ૬૦ થી ૭૦ ઓક્સિજન સિલેન્ડરના બરાબર ઓક્સિજનનું ઉત્પાદન થશે. જે સીધેસીધું હોસ્પિટલની મેઈન લાઇન સાથે જોડવામાં આવેલ છે. જેનાથી હોસ્પિટલ દીઠ દૈનિક ૬૦ થી ૭૦ જેટલા દર્દીઓની ઓક્સિજનની જરૂરિયાત પૂરી થશે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

આમ અમૂલ ડેરી દ્વારા પોતાના કાર્યક્ષેત્રમાં કોરોના મહામારી સામે લડવામાં સામાજીક ફરજ અદા કરેલ છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">