Anand : દાંડીથી નીકળેલી મિટ્ટી સત્યાગ્રહ યાત્રા કરમસદ પહોંચી, સરદાર ભૂમિની માટી લેવામાં આવી

Anand : કેન્દ્ર સરકારના ખેડૂત વિરોધી કાયદાના વિરુદ્ધમાં મિટ્ટી સત્યાગ્રહ યાત્રા દેશના જુદા જુદા રાજ્યોમાંથી શરુ થઇ છે. જેના ભાગરૂપે દાંડીથી ગઈકાલે નીકળેલી મિટ્ટી સત્યાગ્રહ યાત્રા આજે સરદાર પટેલના માદરે વતન કરમસદ ખાતે આવી પહોંચી હતી.

Anand : દાંડીથી નીકળેલી મિટ્ટી સત્યાગ્રહ યાત્રા કરમસદ પહોંચી, સરદાર ભૂમિની માટી લેવામાં આવી
મિટ્ટી સત્યાગ્રહ યાત્રા
Follow Us:
| Updated on: Mar 31, 2021 | 6:43 PM

Anand : કેન્દ્ર સરકારના ખેડૂત વિરોધી કાયદાના વિરુદ્ધમાં મિટ્ટી સત્યાગ્રહ યાત્રા દેશના જુદા જુદા રાજ્યોમાંથી શરુ થઇ છે. જેના ભાગરૂપે દાંડીથી ગઈકાલે નીકળેલી મિટ્ટી સત્યાગ્રહ યાત્રા આજે સરદાર પટેલના માદરે વતન કરમસદ ખાતે આવી પહોંચી હતી. જ્યાં સરદાર પટેલના ઘર આંગણાની માટી લેવામાં આવી હતી.

દાંડીથી નીકળેલી મિટ્ટી સત્યાગ્રહ યાત્રા આણંદના કમસદ ગામે આવી પહોંચી હતી. આ યાત્રામાં ગામે ગામથી માટી એકત્રિત કરવામાં આવી રહી છે. ત્યારે કરમસદ સરદાર પટેલના ઘરે આવેલ આ મીટ્ટી સત્યાગ્રહના યાત્રીકોએ સરદાર પટેલની અખંડ જ્યોતના દર્શન કરી શ્રદ્ધાંજલિ આપી હતી. કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા કેટલાક મહિનાઓથી પંજાબ, હરિયાણા તથા અન્ય રાજ્યના ખેડૂતો દિલ્લી બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે. જેમાં ઘણા ખેડૂતોએ આંદોલન દરમિયાન જીવ પણ ગુમાવ્યો છે. અને તેમની યાદમાં કિસાન સ્મારક બનવવા માટે દેશના તમામ રાજ્યોમાંથી માટી એક્ત્ર કરવાની કામગીરી શરુ કરવામા આવી છે. જેને લઇ આજ રોજ કરમસદ સરદાર પટેલના ઘર આંગણાની માટી લેવા યાત્રીકો આવી પહોંચ્યા હતા. જે કરમસદથી અમદાવાદ ખાતે જશે. ત્યાર બાદ આ માટી દિલ્લી ખાતે મોકલવામાં આવશે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">