ANAND : અમૂલ ડેરી દ્વારા શ્રીકૃષ્ણ હોસ્પિટલ, કરમસદ ખાતે સ્થાપિત ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્દઘાટન

ANAND : આણંદ, ખેડા તથા મહીસાગર જીલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આવી પડેલ કોરોના મહામારીને કારણે વિકટ પરિસ્થિતિ છે. ત્યારે હોસ્પિટલોમાં ઓક્સિજનની અછતને ધ્યાનમાં લઈ ઓક્સિજનને કારણે કોઈ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે નહીં

ANAND : અમૂલ ડેરી દ્વારા શ્રીકૃષ્ણ હોસ્પિટલ, કરમસદ ખાતે સ્થાપિત ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્દઘાટન
ઓક્સિજન પ્લાન્ટનું ઓપનિંગ
Follow Us:
Dharmendra Kapasi
| Edited By: | Updated on: May 10, 2021 | 7:43 PM

ANAND : આણંદ, ખેડા તથા મહીસાગર જીલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આવી પડેલ કોરોના મહામારીને કારણે વિકટ પરિસ્થિતિ છે. ત્યારે હોસ્પિટલોમાં ઓક્સિજનની અછતને ધ્યાનમાં લઈ ઓક્સિજનને કારણે કોઈ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે નહીં, તે માટે અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમારના હસ્તે શ્રીકૃષ્ણ હોસ્પિટલ, કરમસદ ખાતે ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્દઘાટન કરવામાં આવ્યુ હતું . આ પ્રસંગે સાંસદ મિતેષ પટેલ, જી.સી.એમ.એમ.એફ.ના એમ.ડી. ડૉ.આર.એસ.સોઢી, અમૂલ ડેરીના વાઈસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર, એમ.ડી. અમિત વ્યાસ, અમૂલ ડેરીના નિયામક મંડળના સભ્યશ્રીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમારે જણાવ્યુ કે ઓક્સિજન ઉત્પાદન કરવા માટેનો આ પ્લાન્ટ અંદાજીત ૪૫ લાખ રૂપિયા ખર્ચે માત્ર એક જ અઠવાડિયામાં સ્થાપિત કરી કાર્યરત કરેલ છે. આ પ્લાન્ટનું એરકોમ્પ્રેસર બેલ્જીયમ અને તેમાં વપરાતું મેમરેન ફ્રાન્સથી આયાત કરવામાં આવેલ છે.

હવામાં ૨૧% ઓક્સિજન અને ૭૮% નાઈટ્રોજન હોય છે તો આ હવાને એરકોમ્પ્રેસરની મદદથી મેમરેન દ્વારા ફિલ્ટર કરવામાં આવે છે. ફિલ્ટર થયેલ ઓક્સિજન ૯૩% જેટલો શુદ્ધ હોય છે. આ સ્થાપિત પ્લાન્ટમાં દૈનિક ૬૦ થી ૭૦ ઓક્સિજન સિલેન્ડરના બરાબર ઓક્સિજનનું ઉત્પાદન થશે. જે સીધેસીધું હોસ્પિટલની મેઈન લાઇન સાથે જોડવામાં આવેલ છે. જેનાથી હોસ્પિટલ દીઠ દૈનિક ૬૦ થી ૭૦ જેટલા દર્દીઓની ઓક્સિજનની જરૂરિયાત પૂરી થશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આમ અમૂલ ડેરી દ્વારા પોતાના કાર્યક્ષેત્રમાં કોરોના મહામારી સામે લડવામાં સામાજીક ફરજ અદા કરેલ છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">