અમૂલના ટ્વીટર એકાઉન્ટ મામલે એમ.ડી આર.એસ સોઢીનો ખુલાસો, ટેકનિકલ ખામીને કારણે એકાઉન્ટ થયું બ્લોક

ટ્વીટર પર અમૂલના એકાઉન્ટ ફીચરને રિસ્ટ્રિક્ટ કરી દેવા મામલે એમ.ડી આર.એસ સોઢીએ ખુલાસો કર્યો છે, તેમનું કહેવું છે કે, અમુલ બટર છેલ્લા 55 વર્ષથી વિશ્વમાં બનતી સારી અને ખરાબ ઘટનાઓને આધારે પોતાની પ્રોડક્ટ્સ પર કાર્ટૂન ડ્રોઈિંગ કરે છે અને પોતાની પ્રોડક્ટસનું વિશ્વભરમાં સેલીંગ કરે છે. આ એકાઉન્ટ કેવી-રીતે બ્લોક કર્યું અને પછી ત્યાર બાદ રિએક્ટિવ […]

અમૂલના ટ્વીટર એકાઉન્ટ મામલે એમ.ડી આર.એસ સોઢીનો ખુલાસો, ટેકનિકલ ખામીને કારણે એકાઉન્ટ થયું બ્લોક
Follow Us:
| Updated on: Jun 06, 2020 | 3:01 PM

ટ્વીટર પર અમૂલના એકાઉન્ટ ફીચરને રિસ્ટ્રિક્ટ કરી દેવા મામલે એમ.ડી આર.એસ સોઢીએ ખુલાસો કર્યો છે, તેમનું કહેવું છે કે, અમુલ બટર છેલ્લા 55 વર્ષથી વિશ્વમાં બનતી સારી અને ખરાબ ઘટનાઓને આધારે પોતાની પ્રોડક્ટ્સ પર કાર્ટૂન ડ્રોઈિંગ કરે છે અને પોતાની પ્રોડક્ટસનું વિશ્વભરમાં સેલીંગ કરે છે. આ એકાઉન્ટ કેવી-રીતે બ્લોક કર્યું અને પછી ત્યાર બાદ રિએક્ટિવ તે અંગે તેમણે અભિપ્રાય મંગાવ્યા છે.

આ પણ વાંચો: સોમવારથી ખુલી રહ્યા છે ધાર્મિક સ્થળો, મુખ્યપ્રધાન રૂપાણીએ વીડિયો કોન્ફરન્સથી ધાર્મિક આગેવાનો સાથે કરી ચર્ચા

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">