Amreli: જાફરાબાદથી 50 નોટિકલ માઈલ દૂર ફરી ખલાસીનો અકસ્માત, કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટરની મદદથી કરાશે રેસ્ક્યુ

અમરેલી જિલ્લાના જાફરાબાદથી 50 નોટિકલ માઈલ દૂર ફરી ખલાસીનો અકસ્માત થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. બોટની એંકર વાગી જવાના કારણે ખલાસીને ગંભીર ઇજા થઈ હતી.

Amreli: જાફરાબાદથી 50 નોટિકલ માઈલ દૂર ફરી ખલાસીનો અકસ્માત, કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટરની મદદથી કરાશે રેસ્ક્યુ
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 20, 2022 | 8:09 PM

Amreli: અમરેલી જિલ્લાના જાફરાબાદથી (Jafrabad sea) 50 નોટિકલ માઈલ દૂર ફરી ખલાસીનો અકસ્માત (Accident) થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. બોટની એંકર વાગી જવાના કારણે ખલાસીને ગંભીર ઇજા થઈ હતી. મધ દરિયે ગંભીર સ્થિતિમાં હોવાને કારણે કોસ્ટગાર્ડને જાણ કરવામાં આવી છે. પોરબંદર કોસ્ટગાર્ડની ટીમ હેલિકોપ્ટર મારફતે મધ દરિયે રવાના થઈ હતી. ખલાસીને બચાવવા માટે કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવશે. મહત્વનું છે કે, હેલિકોપ્ટર સાથે પીપાવાવ કોસ્ટગાર્ડની શિપ પણ બચાવવા થોડીવારમાં રવાના થશે. 2 દિવસ પહેલા એક ખલાસીનું મધ દરિયામાં મોત થયુ હતુ આજે ફરી ત્રીજી ઘટના બની છે.

દરિયામાં અકસ્માત થતાં એક માછીમારનું મોત

મહત્વનું છે કે, બે દિવસ પહેલા પણ દરિયામાં અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક માછીમારનું મોત થયું છે. માછીમારી સમયે અકસ્માત થતાં સાત માછીમારોમાંથી એકનું મોત થયું હોવાની ઘટના સામે આવી હતી. બનાવની વાત કરીએ તો સાત માછીમારો જાફરાબાદ દરિયામાં માછીમારી કરવા માટે ગયા હતા. જે દરમિયાન બોટમાં બોથડ પદાર્થ અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેની જાણ પીપાવાવ કોસ્ટગાર્ડને કરવામાં આવી હતી. જો કે કોસ્ટગાર્ડની ટીમ પહોંચે તે પહેલા જ બોટમાં સવાર સાત માછીમારોમાંથી એકનું મોત થયું હતું.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

લાઠી રોડ પર બે કારમાં આગ લાગી

અમરેલીના લાઠી રોડ પર બે કારમાં આગ લાગી (car caught fire) હોવાની ઘટના સામે આવી હતી. હુંડાઈ શોરૂમની બાજુમાં આવેલ ગેરેજમાં બે કારમાં આગ લગી હતી. આગની જાણ થતાની સાથે જ ફાયરની ટિમે (Fire team) ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. ભીષણ આગમાં બંને કાર આગમાં બળીને થઈ ખાખ થઈ ગઈ હતી. મહત્વનું છે કે, હાલ આ આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">