Amreli: વિદ્યાર્થીઓને વાલીઓ ઘરે લઈ ગયા, પ્રજ્ઞાચક્ષુ શિક્ષકના સ્થાને બીજા શિક્ષક મૂકવાની માંગ

ધોરણ ચારમાં અભ્યાસ કરાવતા પ્રજ્ઞાચક્ષુ શિક્ષકની જગ્યાએ બીજા શિક્ષકોને મૂકવામાં આવે, જેથી કરીને વિદ્યાર્થીઓનો (Students) અભ્યાસ ના બગડે આ અગાઉ પણ ગ્રામજનોને સરપંચ દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી, ત્યારે આજે વાલીઓનો રોષ જોવા મળી રહ્યો હતો.

Amreli: વિદ્યાર્થીઓને વાલીઓ ઘરે લઈ ગયા, પ્રજ્ઞાચક્ષુ શિક્ષકના સ્થાને બીજા શિક્ષક મૂકવાની માંગ
demand replacement of clairvoyant teacher know other news in amreli district
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2022 | 7:59 PM

અમરેલી (Amreli) જિલ્લાના લિલીયા (Liliya) તાલુકાના પાંચ તલાવડા ગામે આવેલી શાળામાં વિદ્યાર્થીઓને પ્રજ્ઞાચક્ષુ (Blind teacher) શિક્ષકો ભણાવતા હતા, તેમજ વિદ્યાર્થીઓને પોતાના વાલીઓ ચાલુ શાળાએ ઘરે લઈ ગયા હતા. વાલીઓની માંગ છે કે ધોરણ ચારમાં અભ્યાસ કરાવતા અને શિક્ષકની જગ્યાએ બીજા શિક્ષકોને મૂકવામાં આવે, જેથી કરીને વિદ્યાર્થીઓનો અભ્યાસ ના બગડે. વાલીઓની માંગ છે કે ધોરણ ચારમાં અભ્યાસ કરાવતા પ્રજ્ઞાચક્ષુ શિક્ષકની જગ્યાએ બીજા શિક્ષકોને મૂકવામાં આવે, જેથી કરીને વિદ્યાર્થીઓનો (Students ) અભ્યાસ ના બગડે આ અગાઉ પણ ગ્રામજનોને સરપંચ દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી, ત્યારે આજે વાલીઓનો રોષ જોવા મળી રહ્યો હતો અને વાલીઓ ધોરણ ચારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ઘરે લઈ ગયા હતા.

પે સેન્ટર શાળામાં માત્ર 6 શિક્ષકનો સ્ટાફ,1 શિક્ષક પ્રજ્ઞાચક્ષુ

લિલીયા તાલુકાના પાંચ તલાવડા ગામે આવેલ પે સેન્ટર શાળામાં ધોરણ ચારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એક પ્રજ્ઞાચક્ષુ શિક્ષક ભણાવી રહ્યા છે, ત્યારે આપેલ સેન્ટર સ્કૂલમાં એકથી આઠ ધોરણના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાં માત્ર છ જ શિક્ષકો છે, ત્યારે ધોરણ ચારમાં એક પ્રજ્ઞાચક્ષુ શિક્ષક વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે, ત્યારે અહીંના વાલીઓની માંગ છે કે આ પ્રજ્ઞાચક્ષુ શિક્ષકની જગ્યાએ બીજા શિક્ષકોને અહીં મૂકવામાં આવે. આથી ધોરણ ચારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો અભ્યાસ ના બગડે ત્યારે આજે ધોરણ ચારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પોતાના વાલીઓ ચાલુ શાળાએ ઘરે લઈ ગયા હતા.

વાલીઓની માંગ છે કે ધોરણ ચારમાં અભ્યાસ કરાવતા અને શિક્ષકની જગ્યાએ બીજા શિક્ષકોને મૂકવામાં આવે, જેથી કરીને વિદ્યાર્થીઓનો અભ્યાસ ના બગડે આ અગાઉ પણ ગ્રામજનોને સરપંચ દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી. ત્યારે આજે વાલીઓનો રોષ જોવા મળી રહ્યો હતો અને વાલીઓ ધોરણ ચારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી ઘરે લઈ ગયા હતા, વાલીઓની માંગ છે કે અહીં ધોરણ ચારમાં અભ્યાસ કરાવતા પ્રજ્ઞાચક્ષુ શિક્ષકની જગ્યાએ કોઈ બીજા શિક્ષકને મૂકવામાં આવે.

કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

પ્રજ્ઞાચક્ષુ શિક્ષક ભણાવતા હોવાથી વાલીઓ ઘરે લઈ ગયા

લીલીયા તાલુકાના પાંચ તલાવડા ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ હોવાથી બાળકોનું શિક્ષણ કથળ્યું હોવાથી શિક્ષકોની ઘટ પુરી નહીં થાય ત્યાં સુધી શાળા બહિષ્કાર કરવાની વાલીઓએ ચિમકી આપતાં ખળભળાટ મચી ગયો હતો. ગ્રામજનોએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષથી શાળામાં શિક્ષકોની ઘટ હોવાની રજૂઆતો કરી રહ્યા છીએ. આથી અન્ય શિક્ષક મુકવા વાલીઓએ આચાર્યને અલ્ટીમેટમ આપ્યું હતું.  લીલીયાના ગ્રામ્ય વિસ્તારોમાં વિદ્યાર્થીઓની ઘટને કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલી વેઠી રહ્યા છે અને અભ્યાસ પણ ખોરવાઈ રહ્યો છે, અહીં શાળામાં શિક્ષકોની ઘટ્ટને કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે.

વિથ ઇનપુટ: રાહુલ બગડા

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">