AMRELI: જેતપુર-વડીયા રોડ પર ST બસ પલટી, કોઈ જાનહાની નહીં

અમરેલીમાં જેતપુર-વડીયા રોડ પર ST બસે પલટી મારી હતી. જેતપુર-વડીયા રોડ પર અમરનગર પાસે બસના સ્ટીયરીંગમાં ખામી સર્જાતા આ દુર્ઘટના ઘટી હતી.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 05, 2021 | 9:18 PM

અમરેલીમાં જેતપુર-વડીયા રોડ પર ST બસે પલટી મારી હતી. જેતપુર-વડીયા રોડ પર અમરનગર પાસે બસના સ્ટીયરીંગમાં ખામી સર્જાતા આ દુર્ઘટના ઘટી હતી. જો કે આ બસના ડ્રાઈવરે સમયસૂચકતા દાખવી બસને પુલ પરથી ખાબકતા બચાવી લીધી હતી. આ બસમાં પાંચથી વધુ મુસાફરો સવાર હતા. બસ પલટી મારી જતા આ મુસાફરો ફસાયા હતા. આ તમામ મુસાફરોને ડ્રાઈવરે મહામહેનતે બહાર કાઢ્યા હતા. જો કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.઼

 

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">