Amreli News: અહો આશ્ચર્યમ્! જૂની વાવમાં દટાયેલું હતું રહસ્ય, ખોદકામ કરતાં મળી આ વસ્તુઓ, બનશે પર્યટન માટેનું સ્થળ
અમરેલીના (Amreli News) દેવળીયામાં ખોદકામ કરતાં 3 માળની પ્રાચીન વાવ અને શિવમંદિર મળી આવતા અમરેલીના પ્રાંત અધિકારીઓએ સ્થળ પર મુલાકાત લીધી હતી. લોકો માટે વાવનો જીર્ણોદ્ધાર અને મંદિરમાં (Shiv Temple)મુર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થશે.
Latest News Updates
Most Read Stories