તૂટેલાં રસ્તાઓ, ખાડાઓ અને ગટરની સમસ્યાને લઈને અમરેલી રહ્યું આજે સજ્જડ બંધ!

અમરેલી શહેર આજે પોતાની જ સમસ્યાઓને લઈને જડબેસલાક બંધ રહ્યું હતું. શહેરમાં તૂટેલાં રસ્તાઓ, ખાડાઓ જેવી સમસ્યાઓને લઈને લોકોએ બંધ પાળ્યો હતો. અમરેલી શહેરની દુર્દશાથી ત્રસ્ત અમરેલીના શહેરીજનો, ડોકટરો અને વેપારીઓ દ્વારા અમરેલી બંધનુ એલાન આપવામાં આવ્યુ હતુ. જેનો શહેરીજનોએ જબ્બર પ્રતિસાદ આપ્યો અને ગામ સંપુર્ણ બંધ રહ્યું. આજે અમરેલી શહેર બચાવ અભિયાન નાગરીક સમિતી […]

તૂટેલાં રસ્તાઓ, ખાડાઓ અને ગટરની સમસ્યાને લઈને અમરેલી રહ્યું આજે સજ્જડ બંધ!
Follow Us:
Mahendra Bagda
| Edited By: | Updated on: Feb 08, 2019 | 3:11 PM

અમરેલી શહેર આજે પોતાની જ સમસ્યાઓને લઈને જડબેસલાક બંધ રહ્યું હતું. શહેરમાં તૂટેલાં રસ્તાઓ, ખાડાઓ જેવી સમસ્યાઓને લઈને લોકોએ બંધ પાળ્યો હતો.

અમરેલી શહેરની દુર્દશાથી ત્રસ્ત અમરેલીના શહેરીજનો, ડોકટરો અને વેપારીઓ દ્વારા અમરેલી બંધનુ એલાન આપવામાં આવ્યુ હતુ. જેનો શહેરીજનોએ જબ્બર પ્રતિસાદ આપ્યો અને ગામ સંપુર્ણ બંધ રહ્યું. આજે અમરેલી શહેર બચાવ અભિયાન નાગરીક સમિતી દ્વારા શહેરના માર્ગો પર રેલી કાઢી અમરેલીના તુટેલા રસ્તાઓ, ખાડાઓ અને અરાજકતા દુર કરવા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.

TV9 Gujarati

ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?

અમરેલી શહેરમાં ભુગર્ભ ગટર યોજનાના કામ અંતર્ગત લગભગ એક વર્ષથી અમરેલીમાં આડેધડ કામ કાજ ચાલી રરહ્યું છે. ઠેર ઠેર ખોદકામ અને કોઈપણ નિતીનિયમ અને આયોજન વગર કરવામાં આવતા ખોદકામથી પ્રજા હેરાન થઈ ગઈ છે. વધુમાં શહેરના લોકોનુ આરોગ્ય પણ જોખમમાં આવી રહ્યું છે. સતત ઉડતી ધુળના કારણે લોકોને અનેક બિમારીઓનો સામનો કરવો પડે છે. અમરેલી શહેર બચાવ આંદોલનના મુખ્ય સંયોજક ડો. ભરત કાનાબારે આ રેલીનુ આયોજન કરેલુ અને તેમના નેજા હેઠળ એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી.

આ આંદોલનમાં તમામ નાના મોટા વેપારીઓ, રાજકીય નેતાઓ પણ જોડાયા હતા. ગુજરાત વિપક્ષના નેતા પરેશ ધાનાણી પણ એક નાગરીક તરીકે આ રેલીમાં જોડાયા હતા. જો કે અમરેલીના અધિક કલેક્ટર બી.એમ. પાંડોરએ જવાબ આપ્યો કે  બાબતેની રજુઆત ઉચ્ચ કક્ષાએ પહોંચાડી દેવામાં આવશે. આ આંદોલનની વિશેષતા એ રહી કે આમાં રાજકીય નેતાઓ કરતા ડોકટરો અને સામાન્ય વેપારીઓ આંદોલનમાં અગ્રસેર રહ્યાં. મોટાભાગના તબીબો પોતાના દવાખાના બંધ રાખીને આ રેલીમાં જોડાયાં હતાં.

[yop_poll id=1222]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">