અમદાવાદનું જમાલપુર APMC શાક માર્કેટ 4 મહિના બાદ ધમધમતું થયું, ઓડ ઈવન પદ્ધતિથી ખુલ્લું રખાશે, ભીડથી બચવા સરદાર પટેલ માર્કેટયાર્ડની કુલ દુકાનોમાંથી એક તૃતિયાંસ દુકાનો ખુલ્લી રખાશે

અમદાવાદનું જમાલપુર APMC શાક માર્કેટ આખરે 4 મહિનાના લાંબા સમય બાદ ફરીથી ધમધમતુ થયું છે. ચોક્કસ શરતોને આધીન શાકમાર્કેટ શરૂ થઈ ગયું છે જેને પગલે ખેડૂતો અને વેપારીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. કોરોના કાળમાં એપ્રિલ માસથી આ માર્કેટ આજથી ઓડ-ઈવન પદ્ધતિથી ખુલી ગયું છે. સરદાર પટેલ માર્કેટયાર્ડની કુલ દુકાનોમાંથી એક તૃતિયાંસ દુકાનો ખોલવાની રહેશે. […]

અમદાવાદનું જમાલપુર APMC શાક માર્કેટ 4 મહિના બાદ ધમધમતું થયું, ઓડ ઈવન પદ્ધતિથી ખુલ્લું રખાશે, ભીડથી બચવા સરદાર પટેલ માર્કેટયાર્ડની કુલ દુકાનોમાંથી એક તૃતિયાંસ દુકાનો ખુલ્લી રખાશે
https://tv9gujarati.in/amdabad-jamalpur…-j-khulli-rehshe/
Follow Us:
Pinak Shukla
| Edited By: | Updated on: Sep 18, 2020 | 9:02 PM

અમદાવાદનું જમાલપુર APMC શાક માર્કેટ આખરે 4 મહિનાના લાંબા સમય બાદ ફરીથી ધમધમતુ થયું છે. ચોક્કસ શરતોને આધીન શાકમાર્કેટ શરૂ થઈ ગયું છે જેને પગલે ખેડૂતો અને વેપારીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. કોરોના કાળમાં એપ્રિલ માસથી આ માર્કેટ આજથી ઓડ-ઈવન પદ્ધતિથી ખુલી ગયું છે. સરદાર પટેલ માર્કેટયાર્ડની કુલ દુકાનોમાંથી એક તૃતિયાંસ દુકાનો ખોલવાની રહેશે. કુલ 157માંથી પહેલા દિવસે 53 વેપારીઓ, બીજા દિવસે અન્ય 53 વેપારીઓ અને ત્રીજા દિવસે બાકીના 51 વેપારીઓ દુકાનો ખોલીને વેપાર કરી શકશે. એટલે કે ત્રીજા દિવસે નંબર આવશે. માર્કેટ યાર્ડના તમામ વેપારીઓએ માસ્ક પહેરવું, સેનેટાઇઝરનો વારંવાર ઉપયોગ કરવો અને સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તે રીતે કામગીરી કરવાની રહેશે તેમજ દુકાનમાં આવનાર ગ્રાહક પાસે પણ તેનું ચુસ્તપણે પાલન કરાવવાનું રહેશે. માર્કેટયાર્ડમાં શાકભાજીની ખરીદી બપોરે 1 થી 5 અને રાતના 8 થી સવારના 8 દરમ્યાન થઈ શકશે. સવારે 8 થી 1 અને સાંજે 5 થી 8ના પીકઅવર્સ દરમ્યાન વાહનવ્યવહાર વધી જતો હોવાથી ભીડની આશંકાના કારણે વેપાર કરી શકાશે નહીં.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">