અમદાવાદમાં કર્ણાવતી અને રાજપથ ક્લબ આજથી ફરી શરૂ, પ્રાથમિક ધોરણે સ્વિમિંગ પુલ, હોમ થિયેટર અને ચિલ્ડ્રન પાર્કને ખુલ્લુ મુકવામાં નહી આવે
અમદાવાદમાં કર્ણાવતી અને રાજપથ ક્લબ આજથી ફરી શરૂ, શહેરમાં કોરોનાના વધતા કેસ અને કરફ્યૂના અમલ બાદ 20 નવેમ્બરથી આ બંને ક્લબોને બંધ કરી દેવામાં આવ્યા હતા. સવારે 6:30 કલાકથી 11 કલાકે અને બપોરે 4 કલાકથી રાતે 8 કલાક સુધી ક્લબના સભ્યો જ પ્રવેશ મેળવી શકશે. પ્રાથમિક ધોરણે સ્વિમિંગ પુલ, હોમ થિયેટર અને ચિલ્ડ્રન પાર્કને ખુલ્લુ […]
અમદાવાદમાં કર્ણાવતી અને રાજપથ ક્લબ આજથી ફરી શરૂ, શહેરમાં કોરોનાના વધતા કેસ અને કરફ્યૂના અમલ બાદ 20 નવેમ્બરથી આ બંને ક્લબોને બંધ કરી દેવામાં આવ્યા હતા. સવારે 6:30 કલાકથી 11 કલાકે અને બપોરે 4 કલાકથી રાતે 8 કલાક સુધી ક્લબના સભ્યો જ પ્રવેશ મેળવી શકશે. પ્રાથમિક ધોરણે સ્વિમિંગ પુલ, હોમ થિયેટર અને ચિલ્ડ્રન પાર્કને ખુલ્લુ મુકવામાં નહી આવે જોકે અન્ય એક્ટિવીટીમાં ક્લબમાં મેમ્બરો નિયમોને આધીન ભાગ લઈ શકશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો