અમદાવાદમાં કર્ણાવતી અને રાજપથ ક્લબ આજથી ફરી શરૂ, પ્રાથમિક ધોરણે સ્વિમિંગ પુલ, હોમ થિયેટર અને ચિલ્ડ્રન પાર્કને ખુલ્લુ મુકવામાં નહી આવે

અમદાવાદમાં કર્ણાવતી અને રાજપથ ક્લબ આજથી ફરી શરૂ, શહેરમાં કોરોનાના વધતા કેસ અને કરફ્યૂના અમલ બાદ 20 નવેમ્બરથી આ બંને ક્લબોને બંધ કરી દેવામાં આવ્યા હતા. સવારે 6:30 કલાકથી 11 કલાકે અને બપોરે 4 કલાકથી રાતે 8 કલાક સુધી ક્લબના સભ્યો જ પ્રવેશ મેળવી શકશે.  પ્રાથમિક ધોરણે સ્વિમિંગ પુલ, હોમ થિયેટર અને ચિલ્ડ્રન પાર્કને ખુલ્લુ […]

અમદાવાદમાં કર્ણાવતી અને રાજપથ ક્લબ આજથી ફરી શરૂ, પ્રાથમિક ધોરણે સ્વિમિંગ પુલ, હોમ થિયેટર અને ચિલ્ડ્રન પાર્કને ખુલ્લુ મુકવામાં નહી આવે
Follow Us:
| Updated on: Dec 07, 2020 | 6:13 PM

અમદાવાદમાં કર્ણાવતી અને રાજપથ ક્લબ આજથી ફરી શરૂ, શહેરમાં કોરોનાના વધતા કેસ અને કરફ્યૂના અમલ બાદ 20 નવેમ્બરથી આ બંને ક્લબોને બંધ કરી દેવામાં આવ્યા હતા. સવારે 6:30 કલાકથી 11 કલાકે અને બપોરે 4 કલાકથી રાતે 8 કલાક સુધી ક્લબના સભ્યો જ પ્રવેશ મેળવી શકશે.  પ્રાથમિક ધોરણે સ્વિમિંગ પુલ, હોમ થિયેટર અને ચિલ્ડ્રન પાર્કને ખુલ્લુ મુકવામાં નહી આવે જોકે અન્ય એક્ટિવીટીમાં ક્લબમાં મેમ્બરો નિયમોને આધીન ભાગ લઈ શકશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">