અમદાવાદમાં કોરોના દર્દીઓને હોસ્પીટલમાં દાખલ કરવાનો નિર્ણય હવે 108ની ટીમ લેશે, SVPમાંથી રીફર નહિ કરવામાં આવે, દર્દીઓને થતી હેરાનગતિ અટકશે

અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસને લઈને હવે તંત્ર દ્વારા હવે નિર્ણય લેવામાં આવ્યો છે કે ૧૦૮ની ટીમ જ નક્કી કરશે કે દર્દીને ક્યાં દાખલ કરવા માટે લઇ જવો. આ માટે તબીબ સાથે ચર્ચા કરીને દાખલ કરવાની કામગીરી પર નિર્ણય લેવામાં આવશે. SVPમાંથી જે પેહલા રીફરની કામગીરી કરવામાં આવતી હતી તે હવે બંધ કરી દેવામાં આવી […]

અમદાવાદમાં કોરોના દર્દીઓને હોસ્પીટલમાં દાખલ કરવાનો નિર્ણય હવે 108ની ટીમ લેશે, SVPમાંથી રીફર નહિ કરવામાં આવે, દર્દીઓને થતી હેરાનગતિ અટકશે
Follow Us:
| Updated on: Nov 21, 2020 | 9:09 AM

અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસને લઈને હવે તંત્ર દ્વારા હવે નિર્ણય લેવામાં આવ્યો છે કે ૧૦૮ની ટીમ જ નક્કી કરશે કે દર્દીને ક્યાં દાખલ કરવા માટે લઇ જવો. આ માટે તબીબ સાથે ચર્ચા કરીને દાખલ કરવાની કામગીરી પર નિર્ણય લેવામાં આવશે. SVPમાંથી જે પેહલા રીફરની કામગીરી કરવામાં આવતી હતી તે હવે બંધ કરી દેવામાં આવી છે. SVPમાંથી રીફર કરવામાં આલ્ગતા સમયને લઈને દર્દીઓ અને તેમના પરિવારને હેરાનગતિ સહન કરવાનો વારો આવ્યો હતો. હવે જયારે ૧૦૮ દ્વારા જ નિર્ણય લેવામાં આવશે તો દર્દીઓને સારવાર પણ ખુબ ઝડપથી મળી રેહશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">