અમદાવાદનાં દંતાલી ગામે મોટી સંખ્યામાં માછલીઓનાં તળાવમાં મોત,તળાવમાં કેમિકલના પાણી છોડવામાં આવતું હોવાનો ગ્રામજનોના આક્ષેપ

અમદાવાદનાં દંતાલી ગામે તળાવમાં માછલીઓ મૃત્યુ પામી હોવાની ઘટના સામે આવી છે. તળાવમાં કેમિકલના પાણી છોડવામાં આવતી હોવાથી ઘટના બની હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે કે જે બાદ મોટા પ્રમાણમાં માછલીઓ મૃત્યુ પામી છે જેને લઈને સ્થાનિકોએ ઘટનાને લઈને રોષ ઠાલવ્યો છે. ગોતા ઓગણજથી આગળ આવેલું છે દેવડી ગામ કે જ્યાં આ ઘટના બની હતી. લોકોએ […]

અમદાવાદનાં દંતાલી ગામે મોટી સંખ્યામાં માછલીઓનાં તળાવમાં મોત,તળાવમાં કેમિકલના પાણી છોડવામાં આવતું હોવાનો ગ્રામજનોના આક્ષેપ
http://tv9gujarati.in/amdaavad-thi-dan…mjano-na-aakshep/
Follow Us:
| Updated on: Sep 20, 2020 | 11:37 PM

અમદાવાદનાં દંતાલી ગામે તળાવમાં માછલીઓ મૃત્યુ પામી હોવાની ઘટના સામે આવી છે. તળાવમાં કેમિકલના પાણી છોડવામાં આવતી હોવાથી ઘટના બની હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે કે જે બાદ મોટા પ્રમાણમાં માછલીઓ મૃત્યુ પામી છે જેને લઈને સ્થાનિકોએ ઘટનાને લઈને રોષ ઠાલવ્યો છે. ગોતા ઓગણજથી આગળ આવેલું છે દેવડી ગામ કે જ્યાં આ ઘટના બની હતી. લોકોએ ઘટનાની તપાસ માટે માગ કરી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Corona code

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">