અમદાવાદમાં રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે આરોગ્ય તંત્ર હરકતમાં,મેલેરિયા અને ટાઈફોઈડને નિયંત્રણમાં લેવા આરોગ્ય વિભાગની ટીમે શહેરમાં હાથ ધર્યુ ચેકીંગ,અનેક સ્થળે મચ્છરનાં લારવા મળી આવ્યા
અમદાવાદમાં રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. મેલેરિયા અને ટાઈફોઈડના રોગચાળાને નિયંત્રણમાં લેવા આરોગ્ય વિભાગની ટીમે શહેરના જુદા-જુદા વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું છે જેમાં ખાસ કરીને કન્સ્ટ્રક્શન સાઈટ, પ્લોટ સહિતના સ્થળો પર ચેકિંગ હાથ ધરાયું છે. જુદી-જુદી મચ્છરના લારવા પણ મળી આવ્યા છે Web Stories View more ગુજરાતની ટીમમાં રમતી મહિલા […]
અમદાવાદમાં રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. મેલેરિયા અને ટાઈફોઈડના રોગચાળાને નિયંત્રણમાં લેવા આરોગ્ય વિભાગની ટીમે શહેરના જુદા-જુદા વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું છે જેમાં ખાસ કરીને કન્સ્ટ્રક્શન સાઈટ, પ્લોટ સહિતના સ્થળો પર ચેકિંગ હાથ ધરાયું છે. જુદી-જુદી મચ્છરના લારવા પણ મળી આવ્યા છે
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો