અમદાવાદમાં રથયાત્રાને લઈને અસમંજસતા યથાવત, ગુજરાત હાઈકોર્ટમાં રથયાત્રા ન કાઢવા કરાઈ અરજી, ભક્તોએ પોતાની રીતે શરૂ કરી તૈયારી

અમદાવાદમાં રથયાત્રાને લઈને અસમંજસતા યથાવત છે. રાજ્ય સરકારનો રથયાત્રાને લઈને નિર્ણય બાકી હોવાના કારણે અસમંજસતાના માહોલમાં નાથની નગરયાત્રાની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. મંદિરની બહાર ધ્વજ પતાકા ,બેરીકેટો, ડેકોરેશનની કામગીરી શરુ કરી દેવામાં આવી છે. નાથની નગરયાત્રાને લઈ પોળના રહિશોમાં ભારે આનંદ જોવા મળી રહ્યો છે પરંતુ રથયાત્રાના નિર્ણય પર સૌની નજર રહેલી છે […]

અમદાવાદમાં રથયાત્રાને લઈને અસમંજસતા યથાવત, ગુજરાત હાઈકોર્ટમાં રથયાત્રા ન કાઢવા કરાઈ અરજી, ભક્તોએ પોતાની રીતે શરૂ કરી તૈયારી
http://tv9gujarati.in/amdaavad-ma-rath…rt-ma-arji-karai/
Follow Us:
| Updated on: Jun 18, 2020 | 10:42 AM

અમદાવાદમાં રથયાત્રાને લઈને અસમંજસતા યથાવત છે. રાજ્ય સરકારનો રથયાત્રાને લઈને નિર્ણય બાકી હોવાના કારણે અસમંજસતાના માહોલમાં નાથની નગરયાત્રાની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. મંદિરની બહાર ધ્વજ પતાકા ,બેરીકેટો, ડેકોરેશનની કામગીરી શરુ કરી દેવામાં આવી છે. નાથની નગરયાત્રાને લઈ પોળના રહિશોમાં ભારે આનંદ જોવા મળી રહ્યો છે પરંતુ રથયાત્રાના નિર્ણય પર સૌની નજર રહેલી છે કે કઈ રીતે તે પાર પાડવામાં આવશે.  હાલમાં તો મંદિરમાં સાદાઈથી રથયાત્રાની તૈયારીઓ કરાઈ રહી છે.

સુપ્રીમ કોર્ટે ઓરિસ્સાના પુરીમાં રથયાત્રા ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. ત્યારે અમદાવાદમાં નીકળનારી જગન્નાથ રથયાત્રા પર રોક લગાવવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ અરજીમાં કોરોનાની મહામારી વચ્ચે રથયાત્રા ન કાઢવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ અરજદારે આ અરજી પર ઝડપી સુનાવણી કરવાની પણ માંગ કરી છે. સાંભળ શું કહી રહ્યા છે ભક્તજનો.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">